________________
દ્વાર ૨ જું (૫ ઉચ્ચારસ્થાન) ૧૭૭ તથા વિગઇત્યાગ વાળે એકજ આલા વિગઈના પચ્ચખાણુ માટે વિના શબ્દથી, આયંબિલના પચ્ચખાણ માટે ગાવિ શબ્દથી અને નવિના પચ્ચખાણ માટે નિરિવારુ શબ્દથી - ચરવામાં આવે છે, માટે વિગઈત્યાગ સંબંધિ બીજું ઉચ્ચાર સ્થાન ત્રણ પ્રકારનું ગણાય છે.
એ પ્રમાણે એક અથવા બે વખતના આહાર સંબંધિ જે એકજ આલાવો તે એકાશન માટે પણ શબ્દથી બિઆસણુ માટે વિજ્ઞાન શબ્દથી અને એકઠાણ માટે પ્રાર્થ શબ્દથી ઉચ્ચરવામાં આવે છે માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન પણ ૩ પ્રકારનું છે.
તથા ચોથા ઉચ્ચારસ્થાનમાં પાણી સંબંધિ અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં દેસાવગાસિક (અથવા દિવસચરિમ) સંબંધિ એક એક શબ્દવાળેજ (એકેક પ્રકારનેજ) એકેક આલા હેવાથી આ ગાથામાં એ બે સ્થાનને એકેક પ્રકાર સ્પષ્ટ કહ્યો નથી તોપણ અધ્યાહારથી જાણવો.
હવે ક્યાં પચ્ચકમાં કયાં સ્થાન ? તેને સંક્ષિપ્ત સારએકાશનમાં પ ઉચ્ચારસ્થાન = ૧ લું સંકેત સહિત અદ્ધા
પચ્ચ૦ નું. બિઆસણમાં ૫ , = ૨ જું વિગઈ. એકઠાણામાં ૫ ,, =J ૩ જું એકાશનનું(એકાશનમાટે)
બિઆસણનું (બિઆ૦માટે)
એકઠાણાનું(એકઠાણામાટે), ૪ થું પાણીસ્સનું
( ૫ મું સાવ વા દિવસનું આયંબિલમાં ૫ 9 = એકાશનવત, પરન્તુ બીજુ ઉચ્ચાર
સ્થાન આયંબિલના પચ્ચ૦ નું. નીધિમાં - ૫ = એકાશનવત, પરંતુ બીજુ ઉચ્ચાર
સ્થાન નીવિના પશ્ચ૦ નું. * દેસાવગાસિકનું પચ્ચખાણ ચૌદ નિયમ ધારનારને આ સાથેજ આપવામાં આવે છે, અને નહિ ધારનારને એક ઉચ્ચારસ્થાન ઓછું જાણવું.