________________
દ્વાર ૧ લું (૧૦ અદ્ધાપચ્ચખાણ).
૧૬૯
-
પૂર્ણ થયે ત્રણ નવકાર ગણીને પારવાનું (એ પ્રમાણે મુહુર્ત અને નવકાર એ બે વિધિવાળું ) જે પચ્ચખાણું તે. એ નવકારસીનું પચ્ચ૦ સૂર્યોદય પહેલાં ધારવું-કરવું જોઈએ, અન્યથા અશુદ્ધ ગણાય
૨ પરિકી પ્રત્યા–સવારમાં પુરુષની છાયા જ્યારે (તે પુરુષના ) પિતાના દેહ જેટલી થાય ત્યારે પરિણી એટલે પ્રહર ગણાય છે, માટે સૂર્યોદયથી પ્રારંભીને ૧ પ્રહર સુધીનું પચ્ચ૦ તે પિરિસી પશ્ચ૦ કહેવાય. આ પ્રત્યાખ્યાન સૂર્યોદય પહેલાં ધારવું જોઈએ, અથવા તો નવકારસી સાથે જોડી દેવાથી પણ થાય છે. તથા સર્ષ પરિણી એટલે દોઢ પ્રહરનું પચ્ચખાણ પણ આમાંજ અંતર્ગત ગણાય છે. '
રૂ કુમાર્ગ પ્રત્યા – દિવસના પુરમ=પહેલા સર્વ-અધ ભાગનું એટલે સૂર્યોદયથી પહેલા બે પ્રહર સુધીનું પચ્ચ૦ તે પુરિમાઈ અથવા પુરિમઠ્ઠ. તથા દિવસના સા=પશ્ચાતના-પાછલા સર્વ-અધ ભાગનું એટલે સૂર્યોદયથી ૩ પ્રહનું અને માતા તરે છેલ્લા બે પ્રહરનું એટલે દિવસના ઉત્તરાર્ધ સુધીનું પચ્ચ૦ તે મપાઈ (અવઠ્ઠ) પચ્ચ૦ પણ આમાં અંતભૂત ગણાય. આ પચ્ચ૦ સવારમાં નવકારસી પિરિસી ધાર્યા વિના પણ કરી શકાય છે. પરાના(
વાન)–દિવસમાં પણ એકવાર રાજકજન કરવું તે ઇરાન. અથવા ઉઠીને પુનઃ ન બેસી શકાય તેમજ બેઠાં બેઠાં પણ ખસી ન શકાય એવી રીતે ઘ=એકજ અર્થાત નિશ્ચલ સરન=આસનથી બેઠકથી ભેજન કરવું તે પ્રકારના કહેવાય છે. આમાં બેઠક માત્ર ( કેડથી નીચેનો ભાગ ) નિસ્થળ હોય છે, પરન્તુ શેષ હાથ પગ વિગેરે અવયવોનું ચલન વલન થઈ શકે છે. અહિં ભેજન કરીને ઉઠયા બાદ તિવિહાર અથવા ચઉવિહાર કર.
* એકાશન–એકઠાણું–આયંબિલ-નીવિ, એ જો કે અનાગતાદિ દશ પ્રકારમાંથી આઠમા પ્રકારનાં પરિમાણકૃત પ્રત્યાખ્યાને છે, પરંતુ પોરિસી આદિ અધ્ધાપ્રત્યાખ્યાન સહિત ઉચ્ચરાય છે-કરાય છે માટે અધ્ધા પ્રત્યાખ્યાનમાં ગણ્યાં છે. (-ઈતિ ધર્મસંવૃત્તિ આદિ. )