________________
૨૦૨
પ્રત્યાખ્યાન ભાષ્ય,
વિગેરેના મહાન કાર્ય-પ્રજનવાળે અથવા મહાનિર્જરવાળે તે મહત્તરાગાર આગાર, અને ગૃહસ્થ તથા બન્દિ વિગેરે સંબંધિ આગાર તે સાગારી આગાર કહેવાય.
માવાર્થસૂર્યોદયથી ૬ ઘડી વીત્યાબાદ પહેલી સૂત્રરિસી પૂર્ણ થાય છે, તે વખતે પરિસીને કાળ પાન પરિસી (પોણી પિરિસી ) જેટલું થયેલું હોય છે, તે પાદાનપેરિસી અથવા સૂત્રપેરિસી થતાં મુનિ મહારાજ “ ઉગ્વાડા પરિસી અથવા “ બહુ પડિપુન્ના પેરિસી ” કહીને મુહપત્તિ પડિલેહણ કરે, એવી સામાચારી (=મુનિને વિધિમાર્ગ) છે, તે જ ઉડ્યાડા પિરિસી ' શબ્દથી પરિસીના પચ્ચખાણવાળા (પિરિસી પૂર્ણ થયાની ) ભ્રાન્તિ ઉત્પન્ન થતાં પિરિસી પૂર્ણ થઈ” એમ જાણી, પણ પિરિસી વખતે જ એટલે પરિસી પૂર્ણ થયા પહેલાંજ પચ્ચખાણ પારે તે પણ પિરિસીના પચ્ચ૦ ને ભંગ ન થાય, તે કારણથી સાદુવચળ (એટલે “ ઉડ્યાડા પિરિસી એવું સાધુનું વચન સાંભળવા વડે) એ આગાર રાખવામાં આવે છે, પરંતુ પાછળથી માલમ પડે તે તેને વિવેક પ્રથમ કહ્યા પ્રમાણે સાચવ
૧ પહેલી ૬ ઘડી સુધીમાં સુત્ર ભણી શકાય છે માટે પહેલી સૂત્રરિણી, અને બીજી ૬ ઘડી સુધીમાં અર્થ ભણાય માટે બીજી મર્થgોરલી તે કારણથી જ મુનિ મહારાજ પ્રથમ (પાદન) પરિસીમાં અર્થાત્ સત્ર પોરિસીમાં પહેલું સૂત્રનું વ્યાખ્યાન વાંચી સૂત્રપરિસી પૂર્ણ થયે મુહપત્તિ પડિલેહી પુનઃ અર્થનુ એટલે ચરિત્ર વિગેરેનું બીજું વ્યાખ્યાન વાંચે છે, એ બે વ્યાખ્યાનની વચ્ચે સાધુ સાધ્વી અને પૌષધવતી શ્રાવકો પણ જે મુહપત્તિ પડિલેહે છે તે સૂત્ર પરિસી પૂર્ણ થયાની અને તે વખતે શ્રાવિકાઓ વિશેષ સ્વાધ્યાય અર્થે ગહુંલિ ગાય છે.
* પરિસીના પચ્ચ૦ ને કાળ સૂર્યોદયથી જૂદા જૂદા અનિયત પ્રમાણવાળે છે, અને સૂત્રપોરિસીને (=પાદોન પિો નો ) કાળ તે. હંમેશાં સૂર્યોદયથી ૬ ઘડી નો નિયત હોય છે, માટે “ઉગ્વાડા પિરિસી એ વચન પરિસીના પચ્ચ૦ વાળાને ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે, અને તેથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારવાનું બને છે.