SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, વંદના કરી છે, સાતમાં અધિકારમાં શ્રુતજ્ઞાનને વંદના કરી છે, આઠમા અધિકારમાં સર્વ સિદ્ધની સ્તુતિ છે. નવમા અધિકારમાં વર્તમાન તીર્થને અધિપતિ શ્રી વીરજિનેશ્વરની સ્તુતિ છે, દશમા અધિકારમાં ગિરનારની સ્તુતિ છે, અગિયારમા અધિકારમાં અછાપદ આદિ તીર્થોની સ્તુતિ છે, અને બારમા અધિકારમાં સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ (પણ સ્તુતિ નહિ) છે. ૪૪ uપા માવાથે –સવ્વલોએ અરિહંત ચેઇયાણુંથી ઠમિ કાઉસ્સગં સુધીમાં અને તે ઉપરાંત બીજી ય સુધીમાં પણ ઉર્વલેક અલેક અને તીલોક એ ત્રણે લોકમાં રહેલાં સર્વ પ્રતિમાજીને વંદના કરવા રૂપ પાંચમો અધિકાર છે, સુત पंचमाधिकारः ૬ હો અધિકાર પુખરવરદીની ૧ લી ગાથામાં છે, કે જેમાં શા દ્વીપને વિષે રહેલી ૫ મહાવિદેહ સંબંધી ૧૬૦ વિજયમાંની ૨૦ વિજયમાં એકેક જિનેશ્વર વર્તમાન સમયે પણ પોતાની પવિત્ર દેશનાથી ત્યાંના ભવ્ય પ્રાણીઓને પરમ ઉપકાર કરતા વિગેરે છે એટલે વિહાર કરે છે, માટે વર્તમાન કાળમાં તે ૨૦ વિહરમાન તીર્થકર કહેવાય છે, તેમને વંદના કરી છે. / fa Twifઘકા . સાતમે અધિકાર પુખરવરદીની બીજી અને ત્રીજી ગાથામાં છે અને તે ઉપરાંત બસુઅસ્સે ભગવઓ અરિહંત ચેઈચાણુથી પ્રારંભીને યાવત ત્રીજી બેય કહેવાય છે તે પણ ૭ મા અધિકારમાં ગણાય. રૂતિ સમાધિકાર: // ત્યારબાદ સિદ્ધાણની પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધસ્તુતિ નામને ૮ મો અધિકાર છે કે ન સમાધિ: . ત્યારબાદ સિદ્ધાણંની બીજી અને ત્રીજી એ બે ગાથામાં વર્તમાન શાસનના અધિપતિ અને આસન્ન ઉપકારી છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હોવાથી એ બે ગાથારૂપ ૯ મે અધિકાર વીરસ્તુતિ નામને છે, II સુતિ નામાવલી ! ત્યારબાદ ઉજજીતસેલ સિહરે એ પદવાળી સિદ્ધાણંની ૪ થી ગાથામાં શ્રી ગિરનાર પર્વત ઉપર થયેલાં દીક્ષાદિ ત્રણ કલ્યા વાળા શ્રી નેમિનાથ પ્રભુની સ્તવના રૂપ ૧૦ મે અધિકાર
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy