________________
દ્વાર ૧૨ મું. (ચૈત્યવંદનના ૧ર અધિકાર) ૬૧ છે તિ રામifધાર–અને સિદ્ધાણંની છેલ્લી ગાથામાં (ચત્તારિ અ દસદાય ઈત્યાદિ પદવાળી પાંચમી ગાથામાં) અષ્ટાપદાદિ તીર્થોની તથા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનેશ્વરની સ્તુતિ છે, તે ૧૧ મે અધિકાર છે. તિ પવિરામોધિવા |
૧ અહિં ૧૧ મા અધિકારમાં ભિન્ન ભિન્ન સંખ્યાએ જિનેશ્વરને તીર્થાદિ આશ્રયિ કરેલી વંદના સંક્ષેપમાં આ પ્રમાણે–
(૪+૮+૧૦+૨=૨૪) એ પ્રમાણે ૨૪ તીર્થંકરની પ્રતિમા ભરતચક્રીએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવી છે તે અષ્ટાપદ તીર્થના ૨૪ ભગવંતને વંદના થઈ. એ ગાથામાં મુખ્ય વંદના મgivબૅની ગણાય છે. તથા ૪૪૮ =૩ર અને ૧૦૪ર૦ર૦ જેથી ૩ર અને ૨૦ મળીને પર ચૈત્યયુક્ત શ્રી, નંદીશ્વરથને વંદના થઈ. તથા રત્ત એટલે ત્યાગ કર્યો છે મરિ=અંતરંગ શત્રુ (કષાય) જેણે એવા ( ૮+૧૦+૨ ) ૨૦ તીર્થકર શ્રી સમેતશિખર ગિરિ ઉપર નિર્વાણ પામેલા હોવાથી શ્રી રમેશવરને વંદના થઈ, અથવા ઉત્કૃષ્ટથી સમકાળે જન્મ પામતા ૨૦ તીર્થકરને વંદના થઈ, અથવા વર્તમાનકાળમાં વિચરતા ૨૦ વિહરમાનને વંદના થઈ. તથા એજ ૨૦ ને ૪ વડે ભાગતાં ૫ આવે તેને અહૃદસ એટલે ૧૮ માં ઉમેરતાં શ્રી શત્રુંજયગિરિ ઉપર સમવસરેલા ૨૩ તીર્થકરને એટલે શ્રી શત્રુનયરિને વદના થઈ. તથા (૮×૧૦=૯૦૪ર= ) ૧૨૦ તીર્થયાર ઉત્કૃષ્ટથી મહાવિદેહમાં વિચરતા હોય છે તેમને વંદના થઈ. તથા (૮+૧ = ૮૮૪= ) ૭૨ તીર્થકર ત્રણ કાળની ત્રણ વીલના ભરત અને અરવત એ ૨ ક્ષેત્રમાં જુદા જુદા થાય તે સર્વને વંદના થઈ. તથા (૪+૪=૧૨૪૧૦=૧૨૦૪૨= ) ૨૪ તીર્થકર ભરતાદિ ૧૦ ક્ષેત્રની ૧૦ ચોવીસીના થાય તેમને વંદના થઈ. તથા ૮ ના વર્ગ ૬૪ માં ૧૦ ને વર્ગ ૧૦૦ મેળવતાં ૧૬૪ થાય તેમાં ૪ અને ૨ મેળવતાં ૧૭૦ તીર્થર અઢી દ્વીપમાં ઉત્કૃષ્ટથી વિચરે તે સર્વને વંદના થઈ. તથા વત્તાર એટલે અનુત્તર રૈવેયક કલ્પ અને
જ્યોતિષી એ ૪ દેવલોકમાં, અટ્ટ એટલે ૮ વ્યન્તરનિકાયમાં, એટલે ૧૦ ભવનપતિમાં અને રોગ એટલે અધલોકવર્તી તથા તિર્ય
કવર્તિ એ બે પ્રકારના મનુષ્યલોકમાં શાશ્વત અને અશાશ્વત બન્ને પ્રકારની પ્રતિમાને એટલે ત્રણે રોજની સર્વ પ્રતિમાઓને વંદના થઈ. (આ ગાથાની વૃત્તિઃ) હજી બીજો પણ વિશેષ અર્થ આ ગાથાની વૃત્તિમાં કાયો છે ત્યાંથી જાણ.