________________
૧૦૨
શ્રી ગુરૂવદન ભાષ્ય.
વારની વંદના તે માવ વંનામ જાણવુ' (પ્રવ॰ સારે।૦ વૃત્તિ ). ॥ કૃતિ ? વૈદાન્ત |
૫ ૨ ચિતિકમ માં ક્ષુલ્લકાચાર્યનું દ્રષ્ટાન્ત ॥
શ્રી ગુણસુંદરસૂરિ નામના આચાર્ય એક ક્ષુલ્લકને (લઘુવયવાળા મુનિને) સંઘની સન્મતિ પૂર્વક સૂરિપદે સ્થાપી કાળધર્મ પામ્યા. સર્વે ગચ્છવાસી મુનિએ તે ક્ષુલ્લકાચા ની આજ્ઞામાં વર્તે છે, અને ક્ષુલ્લકાચાય પણ પાતે ગીતા પાસે શ્રુત અભ્યાસ કરે છે, એક વખતે માહનીય કર્મીના પ્રમલ ઉદ્ભયથી ચારિત્ર છેડવાની ઇચ્છાએ એક મુનિને સાથે લઇ તે ક્ષુલ્લકાચા દેચિંતાના ન્હાનાથી બહાર નિકળ્યા, સાથે આવેલા મુનિ વૃક્ષાને આંતરે ઉભા રહેતાં તે ન દેખે તેવી રીતે ક્ષુલ્લકાચા એક સીધી દિશા તરફ ચાલ્યા ગયા. આગળ જતાં એક સુંદર વનમાં અનેક ઉત્તમ વ્રુક્ષા હોવા છતાં પણ લેાકેાને પીડથીબદ્ધ (પીઠિકા વાળાચેાતરા વાળા) એવા એક ખીજડાનું વૃક્ષ પૂજતા દેખી વિચાર્યું કે આ વૃક્ષને પૂજવામાં તેને પૂજ્ય ઠરાવીને આ આધેલી પીડિ કાજ કારણ છે, નહિતર બીજા વૃક્ષાનેકેમ પૂજતા નથી ! લોકોને પણ પૂછતાં એજ ઉત્તર મળ્યા કે અમારા પૂર્વજો એનેજ પૂજતા આવ્યા છે, માટે અમે આ ખીજડાનેજ પૂજીએ છીએ. તે સાંભળી ક્ષુલ્લકાચાર્ય ને વિચાર થયો કે “ આ ખીજડા સરખા હું નિર્ગુણ છું, ગચ્છમાં તિલક બકુલ આદિ ઉત્તમ વૃક્ષ સરખા ઘણા રાજકુમાર મુનિએ છે, છતાં પણ ગુરૂએ તેમને સૂરિપદ ન આપતાં મને આપ્યું, અને આ ગચ્છના મુનિ મને પૂજે છે, તેનું કારણ શું ? મારામાં શ્રમણપણું તેા છે નહિ, પરન્તુ આ રજો હરણાદિ ઉપકરણમાત્ર રૂપ મારા ચિતિગુણવડે ( રજોહરણાદિ ઉપકરણને અંગે) અને ગુરૂએ મને આચાર્ય પદ આપેલ હેાવાથી વાંદે છે,’ એમ વિચારી તુ પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. તેમની શેાધ કરનારા મુનિઓએ પૂછતાં દેહુચિ'તાએ જતાં ફૂલની અકસ્માત વેદનાથી આટલા વિલ`ખ થયાના ઉત્તર આપ્યા. ત્યાર માદ ગચ્છ સ્વસ્થ થયા, અને ક્ષુલ્લકાચાય પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી શુદ્ધ થયા. અહિઁ ક્ષુલ્લકાચાય ને વ્રત છેડવાની ઈચ્છા વખતે