________________
દ્વાર ૨ જું (૫ ઉચ્ચારસ્થાન).
૧૭૮
સથી માંડીને વાત શરીરમાં પર્યન્ત એટલે ૧૬ ઉપવાસ સુધીને ઉચ્ચરાવાય છે, માટે એ (વર્તમાનકાળે ૧૬ પ્રકારનું) પહેલું ઉચ્ચારસ્થાન જાણવું.
ત્યારબાદ બીજો આલા નમુક્કારસહિયે આદિ તેર અદ્ધાપચખાણમાંના અને અંગ સહિયં આદિ આઠ સંકેત પચ્ચખાણમાંના કેઈ પણ એકેક પચ્ચખાણ સહિત મિશ્ર છે, માટે બીજું ઉચ્ચારસ્થાન ૧૩% પ્રકારનું છે.
ત્યારબાદ ત્રીજે આલા પીલ્સ જેવા ઈત્યાદિ પદો પૂર્વક તિવિહાર ઉપવાસમાંજ પાણી સંબંધિ છે, માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું જાણવું. એ ત્રણે ઉચ્ચારસ્થાન એકસાથે ઉચ્ચરાવવામાં આવે છે.
ત્યારબાદ ચંદ નિયમના સંક્ષેપ માટે દેસાવગાસિક ઉચ્ચરાવાય છે, માટે એ ચોથું ઉપચાર સ્થાન ૧ પ્રકારનું છે, તે તથા સાંજરે દિવસચરિમ ચવિહારનું (પાણહારનું) ઉરચારસથાન તે પાંચમું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, અથવા તે વખતે
ઉચ્ચાર હોય છે. તથા છઠ્ઠ વિગેરેના પચ્ચખાણમાં ચતુર્થભક્તની પેઠે આગળ પાછળ એકાશનનો નિયમ નથી, તેથી કેવળ આગળ પાછળના બે એકાશન રહિત બે ઉપવાસ ત્રણ ઉપવાસ વિગેરે કર્યા હોય તે પણ તે છઠ્ઠ અઠ્ઠમ ઈત્યાદિ સંજ્ઞાથી જ ઓળખાય છે, અને પ્રત્યાખ્યાનનો - ઉચ્ચાર પણ સૂરે ૩rg છઠ્ઠમાં અથવા મક્કમ ઈત્યાદિ પદેથીજ હોય છે. (એનપ્રશ્ન ભાવાર્થ)
૧ પહેલા ભગવંતના શાસનમાં એક સામટું ૧૨ માસના ઉપવાસનું બાવીસ તીર્થંકરના શાસનમાં સામટું ૮ માસના ઉપવાસનું, અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પહેલાં સામટું ૬ માસના ઉપવાસનું પચ્ચખાણું અપાતું હતું, પરંતુ છેલ્લા તીર્થંકરના શાસનમાં હાલમાં સંઘયણું બળ વિગેરેની હાનિના કારણે સામટા ૧૬ ઉપવાસથી અધિક પચ્ચખાણ, આપવાની આજ્ઞા નથી માટે.
* આ ગાથાનાજ પ્રસંગે અવસૂરિમાં કહેલ દિયારે “ગ• દર વમુરાદ” ચારે બાજુ પર ૧૨ /૨ (અતિ વચનાત)