________________
૮૪
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
ત્યારબાદ લેગસ્સ સંપૂર્ણ કહી ( તિ વતુથff ) “સલ્વલેએ અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસ્સગ્ગવંદણવત્તિયા એ ઇત્યાદિ પદેથી અરિહંત ચેઈડ સૂત્ર સંપૂર્ણ કહી પુનઃ અજસ્થ૦ કહી ૧ નવકારને કાઉસ્સગ્ન કરી પારીને સર્વજિન સંબંધી બીજી બેય કહેવી (તિ મોષિકાર:)
ત્યારબાદ પુખરવરદી સૂત્ર કહી સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિયાએ ઈત્યાદિ સૂત્ર બોલી અશ્વત્થા કહી ૧ નવકારને કાઉસગ કરી પારીને સિદ્ધાન્તની વંદના સંબંધિ ત્રીજી થાય કહેવી, (ત્તિ ૬-૭ વિવાર)
ત્યારબાદ સિદ્ધાણં (તિ ૮-૧-૨૦-૧૨ વિજાર) અને વેયાવચ્ચગરાણું કહી અશ્વત્થ૦ કહી ૧ નવકારને કાઉસ્સા કરી પારીને શાસનદેવ દેવીના સ્મરણ સંબંધિ ચોથી થાય કહેવી, (તિ ૨૨ મો સંધિવાર:). એ પ્રમાણે ૧૨ અધિકાર પણ પ્રસંગથી અહિં પુનઃ સ્પષ્ટ કહ્યા - ત્યારબાદ નમુત્થણંદ-જાવંતિચેખમા-જાવંતકવિ. કહી નમેહંત કહી પૂર્વાચાર્ય રચિત ગંભીર અર્થવાળું સંસ્કૃત પ્રાકૃત અથવા દેશ ભાષાત્મક સ્તવન જઘન્યથી પણ પાંચ ગાથાવાળું કહેવું. ત્યારબાદ જયવીઅરાય કહેવા અહિં ૧ થય જોડાથીજ ચૈત્યવંદન સમાપ્ત કરવું હોય તે જયવીરાયની સંપૂર્ણ પાંચે ગાથા કહેવી, અને જો ઉ ત્કૃષ્ટ ચત્યવંદન કરવું હોય તે જયવીરાયની પહેલી ૨ ગાથા કહેવી..
ગાથામાં કહેલ એ જ થાયવાળું ઉત્કૃષ્ટ ચિત્યવંદન ૯ ભેદને અનુસારે તે જઘન્યત્કૃષ્ટ ચિત્યવંદન જાણવું અને ઉત્કૃષ્ટત્કૃષ્ટ ચૈત્યવંદન તે ૮ થી પ્રણિધાનત્રિક સહિત થાય છે.
અવતરણ—હવે ગ્રન્થકર્તા આ ગાથામાં ચ૦ ભાષ્યને ઉપ
* અહિં ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચિત્યવંદન કરવાનું હોય તો ઉપર કહેલો ૧૨ અધિકાર સંપૂર્ણ થયા બાદ પુનઃ નમુ કહી અરિહંત ચેટ ઇત્યાદિ ૪ દંડક પૂર્વક પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચારે થાય (બીજીવાર) કહીને ત્યારબાદ