SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરૂવદન ભાષ્ય. એ ૯ અખાડા અને ૯ પુખ્ખાડા તેનતિન અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતા ૩ અખ્ખાડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઉતરતા ૩ પુખ્ખાડા કરવા, ત્યારબાદ પુનઃ ૩ અખ્ખાડા, પુન: ૩ ૫ખ્ખાડા, પુન: ૩ અખ્ખાડા, અને પુનઃ પુખ્ખાડા એ અનુક્રમે ૯ અખાડા અને ૯ પુખ્ખાડા પરસ્પર અંતરિત ગણાય છે, અથવા “અખ્ખાડાના આંતરે પુખ્ખાડા ” એમ પણ ગણાય છે. ૧૧૪ એ પ્રમાણે અહિં મુહપત્તિની ૨૫ પડિલેહણા ગ્રંથ વધવાના ભયથી અત્યંત સક્ષિપ્ત રીતે કહી છે, માટેવિસ્તારાથીએ અન્ય ગ્રંથાથી તેમજ ચાલુ ગુરુસ'પ્રદાયથી પણ વિશેષ વિધિ અવશ્ય જાણવી, કારણ કે સંપ્રદાયથી વિધિ જાણ્યા અથવા જોયા વિના મુહપત્તિની યથાર્થ પડિલેહુણા કરી શકાય નહિ. તથા મુહપત્તિની પડિલેહણા વખતે ૨૫ ખેલ પણ ( સ્પષ્ટ ઉચ્ચારથી ખેાલવા નહિં પરન્તુ ) મનમાં ચિંતવવાના કહ્યા છે. વૃત્તિ મુદ્દપત્તિની ર૯ “કિટ્ટા * પ્રવ॰ સારા॰ વૃત્તિ તથા ધર્મસંગ્રહ વૃત્તિમાં પુખ્ખાડાના આંતરે અખ્ખાડા કહ્યા છે. તે પણ અખ્ખાડાના આંતરે પુખ્ખાડા કહેવામાં પણ વિરાધ નથી, કારણ કે કારભથી ગણીએ તેા અખ્ખાડાના આંતરે ૫ખ્ખાડા, અને છેડેથી ગણતાં પુખ્ખાડાના આંતરે અખ્ખાડા અને સામુદાયિક ગણતાં પરસ્પર અંતરિત ગણાય. ૧ મુહપત્તિ શ્વેત વસ્ત્રની ૧ વેંત જ અંગુલ પ્રમાણુની સમચેરસ જોઈએ, અને તેના ૧ છેડા (ચાલુ રીતિ પ્રમાણે ) બંધાયલી કારવાળા જોઈએ, તે કારવાળા ભાગ જમણા હાથ તરફ્ રહે એવી રીતે પહેલી બરાબર અર્ધભાગની ૧ ઘડી વાળીને પુનઃ બીજી ઘડી ઉપલા ભાગમાં આશરે બે અંગુલ પહેાળી દ્રષ્ટિ સન્મુખ પાડવી, જેથી ઉપર બે અંગુલ જેટલા ભાગમાં ૪ પડ અને નીચે ચાર અંશુલ જેટલા ભાગમાં કે પડ થાય. તથા ચરવળે! દશીએ સહિત ૩૨ અંગૂલ રાખવા, જેમાં ૨૪ અંગુલની દાંડી અને ૮ અંકુલની દશીએ હાય.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy