________________
૨૧૪
પ્રત્યાખ્યાને ભાષ્ય.
એજ અસિલ્વ જળ કહેવાય, તેવું જળ પીવાથી પણ પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી અનિત્યે વ આગાર રાખવામાં આવે છે. [ અહિં પણ અસિલ્વ એટલે સર્વથા સિલ્યને અભાવ નહિં, પરંતુ અલ્પસિન્થ એ અર્થ સંભવે છે ]
અહિં દરેક આગારમાં વા શબ્દ આવે છે, તે છ આગારોમાં પ્રતિપક્ષી બે બે આગાની સમાનતા દર્શાવવા માટે છે, તે આ પ્રમાણે જેમ અલેવેણુવા આગારથી એટલે લેપ રહિત જળથી પચ૦ ભંગ થતું નથી તેમ લેવેણુવા એટલે લેપવાળા. જળથી પણ પચ્ચ૦ ભંગ થતો નથી. એ પ્રમાણે જેમ (અર છેણવા=) નિર્મળ જળથી પચ૦ ભંગ થતું નથી તેમ (બહુલેણ વાક) બહુલ જળ વડે પણ પચ્ચ૦ ભંગ થ નથી. તથા જેમ (અસિત્થણવા=) અસિલ્ય જળ વડે પચ્ચ૦ ભંગ થતો નથી તેમ (સસિત્થણ વા= ) સસિલ્વ જળ વડે પણ પચ૦ ભંગ થતું નથી, એ પ્રમાણે અહિં વા શબ્દથી બે બે પ્રતિપક્ષી આગારોની અવિશેષતા દર્શાવી છે. આ ત ક ર્થ સાવરદ્વાર |
અવતર-પૂર્વે બાવીસ આગારને અર્થ કહીને હવે આ પાંચમા દ્વારમાં પ્રથમ છ ભક્ષ્ય વિગઈન ર૧ ભેદ, તથા ચાર અભક્ષ્ય વિગઈન ૧૨ ભેદ મળી વિગઈના કુલ ૩૩ ભેદ સામાન્યથીસંખ્યામાત્રથી ગણવે છે– पण चउ चउ चउ दुदुविह, छ भरक दुद्धाइ विगइ इगवीस ति दुति चउविह अभरका, चउ महुमाई विगइ बार॥२९॥
શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે,
જાથાર્થ–પ-૪-૪-૪-૨-અને ૨ ભેદ, એ પ્રમાણે દૂધ વિગેરે છ ભઠ્ય વિગઈના ૨૧ ભેદ છે, અને મઘ વિગેરે ચાર અભક્ષ્ય વિગઈન અનુક્રમે ૩-૨-૩ અને ૪ ભેદ હોવાથી ૧૨ ભેદ છે મારા