________________
પ્રત્યાખ્યાન ભાષ્ય,
ગુલવાણી, પાકે ગોળ, ખાંડ, અને અર્ધ ઉકાળેલે ઈસુ (શેલડિ) રસ, એ ગેળનાં પાંચ નીધિયાતા છે ૩૪ છે
માવાર્થ –અહિં તિલકદી સિવાયનાં નવિયાતાં જે તેલન કહ્યાં છે અને વિસ્પંદન સિવાયનાં ૪ નાવિયાતા ઘીનાં તે બે બે સરખા નામવાળાં અને સરખા અર્થવાળાં છે, તે પણ અહિં તેલનાં પાંચે નીવિયાતોના અર્થ કહેવાય છે તે આ પ્રમાણે –
તલ તથા ગોળ (કઠીન ગેળ) એ બેને ભેગા કરી ખાંડણીમાં ખાંડી એકરસ બનાવે છે તે તિરો અથવા તિલવટી કહેવાય છે, તથા પકવાન્ન તન્યા બાદ કઢાઈમાં વધેલું બળેલું તેલ તે નિર્મનન તેટ, તથા ઔષધિઓ નાખીને પકાવેલું તેલ તે પવિત્ર તથા આિષધિઓ નાખીને પકાવાતા તેલમાં ઉપર જે તરી વળે છે તે પ્રજવયિતત્તિ તેજ અને ઉકળેલા તેલની કિટિ–મેલ તે તેલની મરી અથવા કિટિ, એ પ્રમાણે તેલનાં એ પાંચ નીવિયાતાં ગણાય છે.
તથા તાર કે જે કાંકરા સરખી હોય છે તે, તથા ગોળનું પાણું જે પૂડા વિગેરે સાથે ખવાય છે તે મુજપાનવા-ગુલવાણી તથા (પાચ એટલે) ઉકાળીને કરેલે પણ ગઝ કે જે ખાજા વિગેરે ઉપર લેપવામાં આવે છે તે (ગોળની ચાસણી), તથા સર્વ પ્રકારની રવાંડ, તથા (અધકથિત ) અર્ધ ઉકાળેલો શેલડીને રસ તે અર્ધારિત સ્ફરસ એ પાંચ નીવિયાતાં ગોળ વિગઈનાં જાણવાં.
૧ પ્રથમ તલને ખાંડીને ત્યારબાદ ઉપરથી ગોળ નાખવામાં આવે છે તે તલની સાણી કહેવાય છે, તથા આખા તલમાં કાચો ગોળ ભેળવાય છે તે તલસાંકળી, એ બન્ને નીવિના પચ્ચ૦માં ન કલ્પે. કારણ કે એ બન્નેમાં કાચો ગોળ આવે છે, પરંતુ ગોળને પાયો કરી (ગોળને ઉકાળીને પાકો ગોળ કરી ) તલ ભેળવાય છે તે પાકા ગોળની તલસાંકળી નીવિયાતામાં કલ્પનીય છે.
૨ ખાટા પૂડામાં ખાવા માટે ગોળનું પાણી ઉકાળવામાં આવે છે તે ગળમાણું,
* સંપૂર્ણ ઉકાળ્યાથી ગોળ બની જાય છે, માટે અર્ધકવથિત કહ્યો છે. પ્રશ્ન-અર્ધ ઉકાળેલ ઇફ્ફરસ અવિગઈ થાય, તે સંપૂર્ણ ઉકાળેલ