SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૯ મું (ગુરૂવ`દનનાં ૮ કારણ ) શબ્દોઃ--ગાથાને અનુસારે ગાથાર્થ:—પ્રતિક્રમણમાં (માટે), સ્વાધ્યાયમાં, કાઉસ્સગ્ગમાં, અપરાધ ખમાવવામાં, મોટા સાધુ પ્રાહુણા આવે . તેમને, આ લાચનામાં, સંવરમાં ( પ્રત્યાખ્યાન માટે), અને ઉત્તમ અર્થમાં ( એટલે સલેખનાદિ માટે) ગુરૂને વંદન કરવું । ૧૯૫ ૧૧૫ માવાર્થ:—પ્રતિક્રમણમાં ચારવાર છે એ વાંદણાં દેવાય છે તે પ્રતિમા માટે ગુરૂવંદન જાણવું, તથા ગુરૂ પાસે વાચના લેતી વખતે પ્રથમ ગુરૂને ૩ વાર વંદન કરવુ' તે સ્વાધ્યાય માટે જાણવું, તથા યોગા વહન વખતે આયખિલ છેાડી નીવીનું ૫ચ્ચખાણ કરવા માટે જે કાઉસ્સગ્ગ કરવાના હાય છે તે કાઉસગ્ગ કરવા પહેલાં ગુરૂને વંદન કરવું તે હ્રાનÆગ્ન માટે જાણવું ગુરૂ પ્રત્યે થયેલા અપરાધ ખમાવવા માટે જે પ્રથમ ગુરૂવંદન કરવું તે અપરાધ માટે જાણવું, તથા વડીલ સાધુ ગ્રાહુણા પધારે ત્યારે તે પ્રાહુણા સાધુને (સભાગિક અર્થાત્ સરખી સામાચારીવાળા હાય તે। ગુરૂને પૂછીને અને અસભાગિક હોય તા પ્રથમ ગુરૂને વંદના કરીને પૂછે, અને ગુરૂ આદેશ આપે તે) વંદના કરવી તે પ્રાદુળા માટે જાણવું, તથા કોઇ અતિચાર અનાચારનું આલેાચનાઢિ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવુ હોય ત્યારે ગુરૂને પ્રથમ વદના કરવી તે માહોષના માટે જાણવુ, વિહારગમન સમયે પણ જે વંદન તે આ ભેદમાં અંતત થાય છે. તથા ઘણા આગારવાળા એકાશનાદિ પચ્ચખ્ખાણને ભાજન કર્યા બાદ ઓછા આગારવાળું કરવું' તે દિવસચર પચ્ચખાણુરૂપ સવર (=સંક્ષેપ), અથવા નમુક્કારસહિય આદિ લઘુ પચ્ચખ્ખાણ બદલીને ઉપવાસાદિ મોટું પચ્ચખ્ખાણ કરવું' તે * પવણાનું પવૈયાનું અને પઠન બાદ કાળ વેળાનું ગુરુવંદન તે સ્વાધ્યાયનાં ૩ વંદન સાધુસામાચારીથી જાણવા યાગ્ય છે. ૧ એમાં માહુણા મુનિ લઘુ ડેાય તે તે માહુણા મુનિએજ વંદન કરવું, અને માહુણા જ્યેષ્ટ હેાય તે માહુણાને તત્રસ્થ લઘુ મુનિએ વંદન કરવું એ બન્ને અર્થ છે. ( પ્રવ॰ સારા વૃત્તિ ) * આએવનાાં વિધાĪપાયસેમિન્નાયાં ઇતિ આવ॰ વૃત્તિ વચનાત્.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy