________________
४७
अगारधर्मसञ्जीवनी टीका अ. १ चम्पागनरीवर्णनम् तिलक तम्य मुनेललाटे सलग्नम् , तदवलोक्य प्राप्तावसरतया प्रकुपिता तदीयश्वनिजमात्मज-बुद्धदासमाहृयाऽवोचत्-'पश्येय कुल्टैवमाचर्यकुल कलङ्कितपती-'ति श्रुत्वैतत्सा निरका मुभद्रा कायोत्सर्गाय व्यानममिताऽभवत , तदनु तदीयभक्तिम सन्नया शामनदेव्या 'समापय कायोत्सर्ग श्वस्तेऽसौ रलकोऽपयाते-'ति प्रतियोध्यमाना कायोत्सर्गव्यापाराद्वयरसीत् ।
अब जाते प्रमाते देवात्कृताहुप्रयत्नेनापि द्वारपालेन नगरद्वारकवाटमनुदुधाटनीयमालोक्य सर्वे विसिप्मियिरे । समाकर्णि वर्णामणि राज्ञा जितशत्रुणाऽपि
स, उसने बडी चतुराईसे जीभके द्वारा बह निकाल दिया। उस समय दोनोंके मस्तक भिड गये थे इसलिए सुभद्राके ललाटमे लगा हुआ तिलक मुनिके ललाटमे भी लग गया । सासूको मन-चाहा मौका मिल गया। उसने कुपित होकर अपने लडकेको बुलाया और कहा-'देख इम कुलटाने यह करतूत करके कुल कलकित किया है। सुभद्राने जर यह सुना तो वह शान्तिके साय कायोत्सर्ग करनेके लिए यान धरकर बैठ गई। शामनदेवी सुभद्राकी भक्ति से प्रसन्न होकर प्रगट हुई और बोली-वस, कायोत्सर्ग रहने दो, तुम्हारे ऊपर लगा हुआ कलक कल दूर हो जायगा। शाशनदेवीके द्वारा प्रतियोधित होने पर सुभद्राने कायोत्सर्ग पार दिया।
प्रभात हुआ। द्वारपाल नगरके फाटक खोलने गया । मगर अचा नक यह क्या हो गया द्वारपालके लाख प्रयत्न करने पर भी फाटक हिले तक नहीं। सब लोग आश्चर्यचकित हो गए। राजा जितशत्रुके આખમાતુ કાણુ પિતાની જીભ વડે કાઢી નાખ્યું, એ વખતે બેઉના મસ્તક પરસ્પર અડકી ગયા હતા, તેથી સુભદ્રાના કપાળમાને ચાદલે મુનિના કપાળને ચાટી ગયે સાસુને મરજી મુજબની તક મળી ગઈ તેણે શુદ્ધ થઈને પુત્રને બોલાવ્યું અને કહ્યું
જે, આ કુલટાએ આવુ કરતૂત કરીને કુળને કલકિત કર્યું છે” સુભદ્રાએ જ્યારે વાત સાભળી ત્યારે તે શાંતિપૂર્વક કાર્યોત્સર્ગ કરવાને માટે ધ્યાન ધરીને બેસી ગઈ શાસનદેવી સુભદ્રાની ભકિતથી પ્રસન્ન થઈને પ્રકટ થઈ અને બેલી “બસ કાયેત્સર્ગ રહેવા દે, તારી ઉપર લાગેલ કલક કા દૂર થઈ જશે, શાસનદેવી દ્વારા પ્રતિધિત થતા સુભદ્રાએ કાર્યોત્સર્ગ પાયે
પ્રભાત થયુ દ્વારપાળ નગરને દરવાજો ઉઘાડવા આવ્યું, પણ અચાનક આ શુ થઈ ગયુ ? દ્વારપાળના લાખો પ્રયત્ન છતા પણ દરવાજે જરાએ ચસકયે પણ નહીં ! બધા લેકે આશ્ચર્યચકિત થઈ ગયા રાજા જીવશત્રુને કાને એ વાત પહોચી
हा
।