________________
-
-
-
-
-
-
-
१८४
उपासकदशासूत्रे त्पत्या चोत्पमित्याकाशादियमध्यस्त्येवोत्पादव्ययधर्मादिति नित्यत्वानित्यत्वे इहाप्यक्षते, अतएवानित्यत्वाभिमायणोन्यतेऽपि लोके 'घटायाग पटाकाश मि त्यादि, आगाशद्रव्यत्वेन तु नित्यत्वमक्षतमेश, उत्पत्ति विनाशसत्वेऽप्यन्वयिता पच्छेदसमम्मन्येनारस्थितत्व नित्यत्त'-मिति तल्लक्षगात् । न चास्मिन् धामणि मियो विरुद्धधर्मद्वयसमावेशो न कचिदृष्ट इति गन्यम् , नरसिंहादौ तथादृष्टत्वात् । धव रहा-न नष्ट आ न उत्पन्न हुआ, अत' सिद्ध हआ कि आकाश आदि पदार्थ, उत्पाद, व्यय रूप भी हैं, इसलिए वेकश्चित् अनित्य भी है । अनित्यताके अभिप्रायसे ही पटाकाश घटाकाश आदि लोक व्यवहार होता है, और आकाशकी च्यकी अपेक्षा नित्यता मानना निर्दीप ही है, क्योंकी उत्पत्ति विनाश (अवस्थाओं में) होते रहने पर भी अन्वितरूपसे पदार्थ का स्थित रहना नित्यताका लक्षण है, वर आकाश-द्रव्य में घटता है।
प्रश्न-एक पदार्थ में परस्परविरोधी धोका होना कहीं नहीं देखा गया, फिर आप नित्यता और अनित्यता जैसे विरोधी धर्मों (गुणी) को एक ही पदार्थ मे कैसे घटाते हैं ?
उत्तर-ऐसा न कहिए । शेरका आकार और नरका आकार दोनों परस्पर विरोधी है, तथापि वे एक ही नरसिहमें देखे जाते है । जब एक जगह विरोधी धर्म पाये जा सकते है तो दूसरी जगह क्यों न पाये आएँगे? यदि कहो कि विरोधी धर्म वे होते है जो एक કારણ છે હા, આકાશ રૂપે કરીને જીવ રહ્ય, ન નષ્ટ થય કે ન ઉત્પન્ન થયું, તેથી સિદ્ધ થયુ કે આકાશ આદિ પદાર્થ ઉત્પાદ, વ્યય રૂપ પણ છે તેથી કરીને તે કથચિત અનિત્ય પણ છે અનિત્યતાના અભિપ્રાયે કરીને જ પટાકાશ ઘટાકાશ આદિ લોકવ્યવહન થાય છે અને દ્રવ્યની અપેક્ષાએ આકાશની નિત્યતા માનવી નિર્દોષ જ છે, કારણ કે ઉત્પત્તિ વિનાશ (અવસ્થાઓમા) થતા રહેવા છતા પણ અન્વિત રૂપે પદાર્થનું સ્થિત રહેવું એ નિત્યતાનું લક્ષણ છે, તે આકાશ દ્રવ્યમા ઘટે છે
પ્રશ્ન–એક પદાર્થમાં પરસ્પર વિરોધી ધર્મોનું કયાય જોવામાં આવ્યું નથી, તે પછી આપ નિત્યતા અને અનિત્યતા જેવા વિરોધી ધર્મો (ગુણેને એકજ પદાર્થમાં કેવી રીતે ઘટાડે છે ?
ઉત્તર-એમ ન કહો સિંહને આકાર અને નરને આકાર બેઉ પરસ્પર વિરોધી છે, તે પણ તે એક જ નરસિહમા જોવામાં આવે છે જે એક જગ્યાએ વિધી ધર્મ માલુમ પડી શકે છે તે બીજી જગ્યાએ કેમ ન માલુમ પડે !