________________
४४२.... "
उपासकदशा सूत्र के शील आदि का पालन, और यावत् आत्मा को भावित करते करते चौदह वर्ष व्यतीत हो गये । जय पन्द्रहवां वर्ष बीत रहा था तो किसी समय कुण्डकोलिक, कामदेव की तरह ज्येष्ठ पुत्र को कुटुम्ब का भार देकर पोषधशालामे धर्मप्रज्ञप्ति स्वीकार कर विचरने लगा। उसने प्रावककी ग्यारह प्रतिमाओंका पालन किया, यावत् सौधर्मकल्पके अरुणध्वज विमानमें देवपने उत्पन्न हुआ। यावत् समस्त कमोंका अत करेगा सिद्ध होगा ॥ १७९ ॥
सातवें अग उपासकदशाके छठे अध्ययनकी अगारसञ्जीवनी नामक
व्याख्याका हिन्दीभाषानुवाद समाप्त ॥२॥
અને આત્માને યાવત ભાવિત કરતા કરતા ચૌદ વર્ષ વીતી ગયા જયારે પદરસ વર્ષ જતુ હતુ, ત્યારે કોઈ સમયે કડકલિક કામદેવની પેઠે મોટા પુત્રને કુટુંબના ભાર સેપી પિષધશાળામાં ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચારવા લાગ્યું એણે શ્રાવકના અગીઆર પ્રતિમાઓનું પાલન કર્યું, યાવત સૌધર્મક પના અરૂધ્વજ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે યાવત સમસ્ત કને અત કરશે-સિદ્ધ થશે (૧૭૯)
સાતમા આ ગઉપાસકદશાના છઠ્ઠા અધ્યયનની અગારમજીવની
નામક વ્યાખ્યાને ગુજરાતી-ભાષાનુવાદ સમાપ્ત (૬)