________________
अगारधर्मसञ्जीवनीटीका अ६ सू १७१-१७२ भाग्यपुरुषार्थचर्चा ४३५
" काकतालीयवत्प्राप्त, दृष्ट्वाऽपि निधिमग्रतः ।
न स्वय देवमादत्ते, पुरुषार्थमपेक्षते ॥" इति च । क्रिया च प्रतिकत्तभेदेनावश्य भिन्नति फलचैचित्र्यमपि युक्तमेव, कारणमेदे सति कार्यभेदस्य क्लप्सत्वात् । ___यत्तु कचित्तत्तृव्यापारे जातेऽपि फलानुपलम्भस्तत्रापि यथोचित कर्णप्रय
नाभावोऽवगन्तव्य , यद्वा कत्र्तव्यापारसहकृता नियतिरप्यस्माफ कारणत्वेनाभिमता, तस्याश्च तत्राभावान फलोद्गमः ।
"काकतालीय न्याय से (सयोगवश-अचानक ही) सामने रखे हुए खजाने को भी देव अपने-आप नहीं ले सकता है। उसे ग्रहण करने में भी पुरुषार्थ की आवश्यकता होती है ॥ २॥
क्रिया प्रत्येक मनुष्यको जूदी जूदी होती है, इसलिए फलकी विचित्रता ठीक तरह सगत हो जाती है। क्योंकि कारणके मेद से कार्य में अवश्य भेद हो जाता है। ___ कही कही मनुष्य प्रवृत्ति तो करता है परन्तु फल नहीं प्राप्त कर पाता। इसका कारण यह नही कि प्रवृत्ति फल में कारण नहीं, बल्कि इसका कारण यह है कि उस कार्य को सिद्ध करने के लिए जैसे और जितने प्रयत्न की आवश्यकता है उतना और वैसा प्रयत्न नहीं किया गया।
अथवा कर्ता के व्यापारसे सहकृत (युक्त) नियतिको भी हम कारण मानते हैं, अत: उसका अभाव होनेसे फलकी प्राप्ति नहीं होती।
“કાકતાલીય ન્યાયથી (સગ વશ-અચાનક જ) સામે રાખેલા ખજાનાને પણ દૈવ પિતાની મેળે નથી લઈ શકતે તેને ગ્રહણ કરવામાં પણ પુરુષાર્થની ४३२ ५४ छ (२)"
ક્રિયા પ્રત્યેક મનુષ્યની જારી જૂદી હોય છે, એટલે ફળની વિચિત્રતા બરાબર રીતે સગત થઈ જાય છે, કારણ કે કારણના ભેદથી કાર્યમાં જરૂર ભેદ પડી
કયાક કયાક માણસ પ્રવૃત્તિ તે કરે છે, પરંતુ ફળ પ્રાપ્ત કરી શકતો નથી, તેનું કારણ એ નથી કે પ્રવૃત્તિ ફળમાં કારણ નથી, બલકે એનું કારણ એ છે કેએ કાયને સિદ્ધ કરવાને માટે જેવા અને જેટલા પ્રયત્નની જરૂર હોય છે તે અને તેટલા પ્રયત્ન કરવામાં આવે, હેતે નથી
અથવા કર્તાના વ્યાપારથી યુકત નિયતિને પણ અમે કારણ માનીએ છીએ, એટલે તેને અભાવે હેવાથી ફની પ્રાપ્તિ થતી નથી