________________
-
-
४३४
उपासकदशासो मिथ्येति प्रागुक्तरीत्या फल प्रत्युत्थानादीना कारणत्वात्, अय भावः-फलमात्र प्रतिक्रियाया निमित्तत्वात्क्रियायाथोत्थानादिरूपत्वात्सव मुखादिनिमित्त न तु नियतिस्तथा चोक्तम्-"अनुयोगेन तैलानि तिलेभ्यो नाप्तुमर्हति" इति । यत्रापि च दैवजात मुखाशुपलभ्यमान दृश्यते तत्राप्यन्तत उस्थानादयः कारणम्, तदप्युक्तम्--
"पथा शेकेन चक्रेण न रथस्य गतिर्भवेत् ।
तथा पुरुपकारेण विना देव न सिध्यति ॥" इति, ऋद्धि तुम्हें पुरुषार्थ आदि से प्राप्त हुई है तो फिर गोशालक मखलिपुत्र की " उत्थान आदि नहीं हैं, समस्त पदार्थ भाग्यकृत हैं" यह धर्मप्रज्ञप्ति अच्छी है, और "उत्थान आदि हैं यावत् पदार्थ भाग्यकृत नही है" यह अमण भगवान महावीर की धर्म प्ररूपणा ठीक नहीं है, तुम्हारा ऐसा कथन मिथ्या है। क्यों कि उत्थान आदि फलकी प्राप्तिमे कारण हैं, यह बताचुके है। तात्पर्य यह है-प्रत्येक फल की प्राप्ति के लिए क्रिया की आवश्यकता है, और वही क्रिया उत्थान आदि हैं, अत उत्थान आदि ही सुखादिके प्रति निमित्त हैं, भाग्य नहीं । कहा भी है
"विना उद्योग किये (पिले विना) तिलोंसे तेल नहीं निकल सकता।"
जहा कही सुख आदि भाग्यसे मिले मालूम होते हैं वहां भी अन्त मे उत्थान आदि ही कारण हैं। कहा भी है--
"जैसे एक चम्के से रथ नहीं चल सकता। इसी प्रकार पुरुषार्थ के विना देव (भाग्य) सिद्ध नहीं होता ॥१॥" તને પુરુષાર્થ અ દિથી પ્રાપ્ત થઈ છે, તે પછી ગોશાલક મ ખલિપુત્રની “ઉત્થાન આદિ નથી, બધા પાર્થ ભાગ્યકત છે” એ ધર્મપ્રજ્ઞપ્તિ સાચી છે, અને “ઉત્થાન આદિ છે યાવત પદાર્થ ભાગ્યકૃત નથી” એ શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણ બરાબર નથી, એવુ તારૂ કથન મિથ્યા છે, કારણકે ઉત્થાન આદિ ફળની પ્રાપ્તિમાં કારણ છે એ હ બતાવી ચૂક્યો છુ તાત્પર્ય એ છે કે પ્રત્યેક ફળની પ્રાપ્તિ માટે ક્રિયાની આવશ્યકતા છે, અને એ ક્રિયા ઉત્થાન આદિ છે, એટલે ઉત્થાન આદિ જ સુખાદિના પ્રતિ નિમિત્ત છે, ભાગ્ય નથી કહ્યું છે કે- “ઉદ્યોગ કર્યા વિના તલમાંથી તેલ નીકળી શકતું નથી જ્યા કાઈ સુખ આદિ ભાગ્યથી મળેલા માલુમ પડે છે, ત્યા પણ છેવટે ઉત્થાન આદિજ કારણ હોય છે કહ્યું છે કે* જેમ એક પગથી ‘રથ નથી ચાલી શકતા, તેમ પુરુષાર્થ વિના દેવ (माय) सियतु नथी (१)"