________________
१९४
उपासक्दशासूत्रे तदुपासनमकिश्चित्कर, यतो भादुत्तरीत्या तस्योपासनारहित प्रति न ढेपो न वा उपासीन मति राग इत्युपासनाया तायामपि भगवत्तक मसादासम्भवाद व्य थैव सा? इति चेद् भ्रान्तोऽसि नहि य मसादयितु भगवन्तमुपास्महेऽपितु स्व: सामान परिशोध्य निष्फलीपर्तमे। आत्मारडूश्च मोहादिजनित विषयमी गलोलुपत्व, तच्च रागद्वेपमहाणमन्तरेणोपशमितुन समाति, मत्युत यथा नील पीत रक्तादिसम्मन्धात्पड़ादिसम्बन्धाद्वा सल्लि, निज स्वच्छत्वगुणमपहाय तत्तदगुणा न्तर धृत्वोत्तरोत्तर मालिन्यगहल्यमुपयाति भेकोपभोगयोग्य च पर्यवस्थति-तथा
शका-यदि देव, राग ओर देपसे रहित है तो उनकी उपासना करना वृथा है-उनकी उपासना करनेसे कोई प्रयोजन नहीं सिद्ध हो सकता । क्योंकि आपके कथनानुसार वे (देव) अपनी उपासना करने वाले पर राग नहीं करेगे और उपासना न करनेवाले पर द्वेष नहीं करेंगे। ऐसी अवस्था में उपासना करने पर भी उनकी प्रसन्नता प्राप्त नहीं की जा सकती, अत एव ऐसे देवकी उपासना करना व्यथे है।
समाधान-यह तुम्हारी भूल है। हमारी उपासना भगवान् का प्रसन्न (खुश) करने के लीए नही किन्तु अपनी अपनी आत्माको शुद्ध करके सर्वथा निर्विकार बनाने के लिए है। मोह आदिसे उत्पन्न हान वाली विषय-भोगकी लोलपता ही आत्माका विकार (कलक) है। उसका नाश राग-द्वेषके नाश हुए विना नहीं हो सकता। जल-नील, पीत और रक्त आदि वर्ण के सयोगसे अपने स्वच्छतागुणको त्याग कर, नीला पीला या लाल हो जाता है। धीरे-धीरे उसकी मलिनता
શકા–-જે દેવ, રાગ અને દ્વેષથી રહિત છે, તે તેની ઉપાસના કરવી વૃથા છે તેની ઉપાસના કરવાથી કોઈ પ્રોજન સિદ્ધ થઈ શકતું નથી, કારણકે આપના કથનાનુસાર એ (દેવ પિતાની ઉપાસના કરનારાઓ પર રાગ નહી કરે અને ઉપાસન ન કરનાર પર દ્વેષ નહિ કરે એવી સ્થિતિમાં ઉપાસના કરવાથી પણ તેની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાતી નથી, માટે તેની ઉપાસના કરવી વ્યર્થ છે
સમાધાન–એ તમારી ભૂલ છે અમારી ઉપાસના ભગવાનને પ્રસન્ન (મુ) કરવાને માટે નથી પરંતુ પિતતાના આત્માને શુદ્ધ કરીને સર્વથા નિવિકાર બનાવવા માટે છે મેહ આદિથી ઉત્પન્ન થનારી વિષયÊગની લેલુપતા જ અતિમાન વિકાર (કલક) છે તેને નાશ રાગદ્વેષને નાશ થયા વિના થઈ શકતું નથી જળ લીલા, પીળા અને રાતા વર્ણ આદિના સાગથી પિતાની સ્વચ્છતાનો ગુણ ત્યજીને લીલુ પીધુ કે લાલ થઈ જાય છે ધીરે ધીરે એની મલિનતા એટલી વધી જોય છે કે તે માત્ર દેડકાઓના કામનું જ રહે છે, એ પ્રમાણે રાગ-દ્રષવાળે આત્મા