________________
२४६
उपासकदशास्त्रे चतुर्विधमाहारमष्टादश पापानि च प्रत्याशीत, तद्गतशेपकालच समाधिपूर्वक भएपेर
उपसर्गोपस्थिती सस्तारधारणार्थमय विधिः-- प्रमुष्टाया भूमी पद्मा वामनेन पूर्वाभिमुख उत्तराभिमुखो वा समुपविश्य भग चन्तमईन्त सिद्ध धर्माचार्य च नमस्कृत्याऽऽनारचतुष्टय, पापाटादशक शरीरादि ममत्व च साकार परित्यजेत् । एप परित्याग उपसपिशमनपर्यन्त एव । उपसर्गा नुपशमे तु यावज्जीरनार्थ एवेत्यररेयम् । __इत्थ गृहस्थधर्म यथावदभिधाय शिष्यमाधानयनपसहरति-'अय एवं'-मिति,
१ सागर-सविकल्प, सविशेप, सभेद, सापदिमित्येकाः । अर्जुनमाला कारकृनोपसर्गे सुदर्शनोदाहरण ज्ञेयम्, अन्तकृत्स्ने ६-वर्गे।। बैठ कर, भगवान् सिद्ध, अर्हन्त, और धर्माचार्यको नमस्कार करके, तीन करण तीन योगसे चार प्रकारके आहारका तथा अठार पापार परित्याग करे। शेप समय ध्यानमे व्यतीत करे। पदि वीचमें कोई उपसर्गआजाए तोसागार सथारा कर लेना चाहिए। उमकी विधि यह
पूजी हुई भूमिमें पद्मासन आदि किसी सुखामनसे बैठ कर, पूर्व या उत्सरदिशाकी ओर मुह करके, भगवान्, सिद्ध अर्हन्त और धमा चायेको नमस्कार करके, चार प्रकारका आहार, अठारह पाप, आर शरीर-आदि विपथक ममत्वका, सागार ( आगार सहित) त्याग कर। जब तक उपसर्ग बना रहता है तभी तक यह त्याग रहता है। यदि उपसर्गकी शान्ति नहीं होवे तो आजीवन त्याग हो जाता है। .
गृहस्थ धर्मका यथार्थ व्याख्यान करके शिष्यको सावधान करत આસને બેસે, ભગવાન સિદ્ધ, અહંન્સ, અને ધર્માચાર્યને નમસ્કાર કરી, ત્રણ કરણ ત્રણ વેગે ચાર પ્રકારના આહારને તથા અઢાર પાપને પરિત્યાગ કરે એવી સમય ધ્યાનમાં વ્યતીત કરે છે વચ્ચે કાઈ ઉપસર્ગ આવે તે સાગર સ થારી કરી લેવું જોઈએ એની વિધિ આ પ્રમાણે છે -
પૂજેલી ભૂમિમાં પદ્માસન આદિ કોઈ સુખાસને બેસી, પૂર્વ ચ ઉત્તર દિશાની તરફ હે કરી, ભગવાન્ અર્હત, સિદ્ધ અને ધર્માચાર્યને નમસ્કાર કરી ચાર પ્રકારનો આહાર, અઢાર, પાપ, અને વરીર આદિ વિષયક મમત્વને અગરિ રાખી ત્યાગ કરે ત્યા સુધી ઉપસર્ગ રહે, ત્યાસુધી એ ત્યાગ રહે છે જે ઉપગન શાન્તિ નહિ થાય તે આજીવન ત્યાગ થઈ જાય છે
ગૃહસ્થ ધર્મનું યથાર્થ વ્યાખ્યાન કરીને શિષ્યને સાવધાન કરતા કહે છે