________________
अ० टीका अ १ सू ११ धर्म० श्रावकधर्मनिरूपणे स्याद्वादप्ररूपणम्
१८५
,
ननु यनित्य तत्परमाणुरूप द्रव्य, यच्चानित्य तत्मारूप द्रव्यमिति परमाद्रव्यत्व कार्यद्रव्यत्वभेदाभ्या धर्मिभेदादेकस्मिन् धर्मिणि नित्यत्वानित्यत्वे वस्तुतो न स्त' ? इति चेतन्मन्दम् प्रापविपादितदिशा सुवर्णत्वाकाशत्वादिना धर्मिणस्तत्र तत्रैrत्वेन स्फुट प्रतिभासात् पूर्वपूर्व पर्यायनाशपूर्व को त्तरोत्तरपर्यायावस्तु में न पाए जाएँ। 'अनुपलम्भसाध्यो हि विरोध' अर्थात् जिनकी एकत्र उपलब्धि न हो वे ही विरोधी समझे जाते है । नर और सिंहके आकार की एक स्थान पर उपलब्धि है अतः उनमे विरोध नही है, तो इसका समाधान यह है कि विरोधके इसी लक्षणसे नित्यता- अनित्यता आदि वस्तुगत धर्मों मे परस्पर विरोध नही घटता, क्योंकि ये धर्म अपेक्षासे एक ही वस्तु में पाये जाते है । यदि इनमे विरोध होता तो ये एकत्र उपलब्ध ही न होते ।
प्रश्न - जो द्रव्य नित्य होता है वह परमाणुरूप है और जो अनित्य होता है वह कार्यरूप द्रव्य ( स्कन्ध) है। अर्थात् परमाणुद्रव्यमें नित्यता और कार्य द्रव्य में अनित्यता पाई जाती है । दोनों गुणों के आधारभूत द्रव्य भिन्न भिन्न हैं, फिर आप एक ही द्रव्य (धर्मी) में नित्यता और अनित्यता क्यों कहते हैं ?
उत्तर - पहले हम आकाश और सुवर्ण का उदाहरण देकर बता चुके हैं कि — भिन्न-भिन्न पर्याय में एक ही द्रव्य रहता है । यह बात स्पष्ट प्रतीत होती है । यदि पूर्व२ पर्यायके नाश और उत्तर - उत्तर જો એમ કહેા કે વિાધી ધમ એ હેય છે કે જે એક વસ્તુમા ન હૈય 'अनुपलम्भसाध्यो हि विरोध અર્થાત જેની એકત્ર ઉપલબ્ધિ ન થાય તે જ વિરોધી ગણાય છે નર અને સિંહના આકરની એક સ્થાને ઉપલબ્ધિ છે માટે તેમા વિરેાધ નથી તે એનુ સમાધાન એ છે કે વિરેાધના એ લક્ષશે કરીને નિત્યતા—અનિત્યતા આદિ વસ્તુગત ધમા પરસ્પર વિરેાધ ઘટતા નથી, કારણકે એ ધર્માં અપેક્ષાએ કરીને એકજ વસ્તુમા માલૂમ પડે છે જો એમા વિરોધ હેાત તે એ એકત્ર ઉપલબ્ધ જ ન થાત પ્રશ્ન—જે દ્રવ્ય નિત્ય હાય છે તે પરમાણુરૂપ છે અને જે અનિત્ય હાય છે તે કાર્યરૂપ દ્રવ્ય ( સ્ક ધ ) છે અર્થાત્-પરમાણુદ્રવ્યમાં નિત્યતા અને કાર્યં દ્રવ્યમા અનિત્યતા માલુમ પડે છે. એઉ ગુશેના આધારભૂત દ્રવ્ય ભિન્ન-ભિન્ન છે તે! પછી આપ એકજ દ્રવ્ય ( ધી)મા નિત્ય અને અનિત્યતા કેમ બતાવા છે ?
ઉત્તર—પહેલા અમે આકાશ અને સુવર્ણનું ઉદાહણું આપીને બતાવી ગયા છીએ કે–ભિન્ન ભિન્ન પર્યાયામા એક જ દ્રવ્ય રહે છે એ વાત સ્પષ્ટ પ્રતીત થાય છે જે પૂર્વી પૂત્ર પર્યાયના નાશ અને ઉત્તર ઉત્તર પર્યાયના ઉત્પાદને કારણે જ