________________
३४
सूत्रार्थमुक्तावलिः पचारात्, मञ्चा: क्रोशन्तीत्यादावाधेयधर्मोपचारस्य मञ्चाद्याधारे दर्शनात् । ताम्रादिमयघटिकया शङ्कच्छायादिना नक्षत्रचारादिना वा एतावत्पौरुष्यादिकालोऽतिक्रान्त इति यत्परिज्ञानं स परिकर्मविषयः कालोपक्रमः, यथावत्तत्परिज्ञानस्यैवात्र परिकर्मरूपत्वात् । यच्च नक्षत्रादिचारैः कालस्य विनाशनं स वस्तुनाशविषय: कालोपक्रमः, अनेन ग्रहनक्षत्रादिचारेण कालो विनाशितो न भविष्यन्त्यधुना धान्यादिसम्पत्तय इति व्यवहारात् । आगमतो नोआगमतश्च भावोपक्रमो द्विविधः, उपक्रमशब्दार्थस्तत्रोपयुक्तश्चागमतो भावोपक्रमः । प्रशस्ताप्रशस्तभेदेन नोआगमतो भावोपक्रमः, अत्र परकीयाभिप्रायस्य यथावत् परिज्ञानं भावोपक्रमः । ब्राह्मण्या वेश्ययाऽमात्येन च यत्परकीयभावस्य यथावत् परिज्ञानलक्षणमुपक्रमणं कृतं सोऽप्रशस्तभावोपक्रमस्संसारफलत्वात् । श्रुतादिनिमित्तं गुर्वादीनां यद्भावोपक्रमणं स प्रशस्तभावोपक्रमः, गुरुभावोपक्रमस्यैव मुख्यव्याख्याङ्गत्वात्, तेन व्याख्याने यदेवोपकारि तदेव वक्तव्यम्, गुरुभावोपक्रमस्त्वप्रस्तुतो व्याख्यानानुपकारित्वादिति शङ्का व्युदस्ता ॥९॥
ઈતર ઉપક્રમના બે ભેદોને કહે છે. ઇતર ઉપક્રમના નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એમ છ પ્રકારે
લોક પ્રસિદ્ધ ઉપક્રમ નામ વિગેરે છ પ્રકારે છે. નામરૂપ ઉપક્રમ તે નામ ઉપક્રમ, જે કોઈ જીવના અથવા અજીવના અથવા તે બન્નેના અથવા જીવોના અથવા અજીવોના અથવા તે બન્નેના ઉપક્રમ એવું જે નામ કરાય છે તે નામ ઉપક્રમ, નામથી જે ઉપક્રમ તે પણ નામ ઉપક્રમ, જે જીવાદિ વસ્તુનું નામ કરાય છે તે વસ્તુ નામમાત્રથી ઉપક્રમ સ્વરૂપ હોવાથી નામ ઉપક્રમ કહેવાય છે. આ પ્રમાણે જ નામ આવશ્યક વિચારવું.
ત્યાં લોકમાં જેવી રીતે એવા પોતાના પુત્ર વિગેરેનું દેવદત્ત-યજ્ઞદત્ત વિગેરે નામને કરે છે. તેવી રીતે કોઈ આવશ્યક એવા પણ નામને કરે છે. કારણ કે નામને કરવું તે પોતાના અભિપ્રાયને વશ છે.
જીવ એવા અચિત્ત ઘણી બખોલોથી વ્યાપ્ત એવા વૃક્ષાદિ જીવ એવા સર્પાદિના આવાસભૂત હોવાથી વ્યપદેશથી (કથનથી) અજીવનું આવશ્યક નામ થાય છે. કારણ કે, આવાસક અને આવશ્યક જ શબ્દો એકાર્થ છે.
ઇંટના પાક વિગેરેનું ભૂમિ (ઉંદર) મૂષિકાવાસ એ પ્રમાણે કહેવાય છે. અગ્નિમાં ઉંદરોની ઉત્પત્તિ થતી હોવાથી અસંખ્ય એવા અગ્નિ જીવોનું આવાસક એવું નામ થાય છે.
પક્ષીના આવાસભૂત એવો માળો ઘણા ઘાસના તણખલાથી બનેલો હોવાથી ઘણા એવા અજીવોનું આવાસક નામ થાય છે.