________________
१८२
सूत्रार्थमुक्तावलिः भ्रंशाद्वधबन्धधनक्षयात् । प्राप्ता रोगाश्च शोकाश्च जात्यन्तरशतेष्वपि ॥' इति, तदेवमुच्चनीचगोत्रादिषु समचेतसा सर्वे प्राणिनः सुखमभिलषन्ति दुःखं जुगुप्सन्ते, शुभप्रकृतित्वात्, तस्माच्छुभनामगोत्रायुराद्याः कर्मप्रकृतीरभिलषन्ति अशुभाश्च नाकांक्षन्त इति शुभाशुभकर्माणि विचिन्त्यात्मौपम्यमाचरता परित्यक्तोच्चैर्गोत्रोद्भावितमानेन भूतानामप्रियमनाचरताऽऽत्मा पञ्चमहाव्रतेषु संस्थाप्यः, तत्पालनाय च समित्यादिभिः समितेन भाव्यम्, तत्रेर्यासमितिः प्राणव्यपरोपणव्रतपरिपालनाय, भाषासमितिरसदभिधाननियमसंसिद्धये, एषणासमितिरस्तेयव्रतपरिपालनाय, आदाननिक्षेपोत्सर्गसमिती च समस्तव्रतप्रकृष्टस्याहिंसाव्रतस्य संसिद्धये, तदेवं भावतः प्राणिनां सातादिकमनुपश्येत्, एवमेवान्धत्वकाणत्वादावपि भावनीयम्, तत्र द्रव्यान्धा एकद्वित्रीन्द्रियादयो मिथ्यादृष्टयः, उपहतनयनाश्च सम्यग्दृष्टयो द्रव्यान्धाः, अनुपहतनयनास्ते न द्रव्यतो न वा भावतोऽन्धाः, एवमन्यत्रापि, यस्तूच्चैर्गोत्राद्यभिमानी नीचैर्गोत्रकृतदीनभावो वा स न जानाति कर्त्तव्यं नावबुध्यते कर्मविपाकं संसारासारतां नावगच्छति हिताहिते न गणयति, अतो मूढस्तत्रैवोच्चनीचगोत्रादिके विपर्यासमनुभवन् सत्त्वोपमर्दिकाः क्रिया विदधत् जन्मजरामरणप्रवाहपतितो दुरन्तदुःखभाग्भवतीति भावः ॥ २३ ॥
હવે જાતિ આદિથી યુક્ત સાધુ વડે મદ વિ. ન કરાય તેનું વર્ણન કરે છે. સૂત્રાર્થ - ઉચ્ચ કે નીચપણું પામીને સાધુએ આનંદ કે ખેદ ન કરવો જોઈએ.
ભાવાર્થ - ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, જાતિ, કુલ, રૂપ, બલ આદિને પામીને કાંઈક હેયઉપાદેયને જાણનાર હર્ષ કે શોક ન કરવો જોઈએ. અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતાં જીવ વડે તે-તે કર્મથી આવેલા ઉચ્ચ, નીચ આદિ અવસ્થાનો અનુભવ કરાયો છે. જો અનુભવ ન કરાયો હોય તો હર્ષ કે ખેદ કરવો યોગ્ય છે. તે વસ્તુ અનેક વખત મેળવી છે તેથી મળે તો હર્ષ ન મળે તો ખેદ ન કરવો જોઈએ. અન્ય ગ્રંથમાં પણ જણાવ્યું છે કે આ સંસારમાં ભટકતા મારા વડે અનેકવાર ઉચ્ચસ્થાન તથા સર્વસુખો પ્રાપ્ત કરાયા છે. તેથી તેમાં મને કોઈ આશ્ચર્ય નથી. તેમજ સેંકડો જન્મમાં અપમાન, સ્થાન ભ્રષ્ટતા, વધ, બંધ, ધનનો ક્ષય થવાથી રોગ-શોક ઈત્યાદિ પણ પ્રાપ્ત કરાયા છે. એ પ્રમાણે...! ઉચ્ચ અથવા નીચ ગોત્રાદિમાં સર્વપ્રાણીઓ એક સરખી મતિ વડે સુખને જ ઈચ્છે છે. દુ:ખને નિંદે છે. કારણ કે સુખ એ શુભ પ્રવૃત્તિ છે. તેથી જ સર્વજીવો નામ-ગોત્ર અને આયુષ્યની શુભ પ્રકૃતિની જ ઈચ્છા રાખે છે. અને અશુભની રાખતા નથી. આ રીતે, શુભાશુભ કર્મનો વિચાર કરીને ઉચ્ચ ગોત્રના માનને છોડીને પોતાના આત્મા જેવા જ બીજા આત્મા છે. માટે બીજા જીવોનું અપ્રિય ન આચરતા પોતાનો આત્મા પંચમહાવ્રતમાં સ્થિર કરવો જોઈએ અને તેના પાલન માટે પાંચ સમિતિથી યુક્ત થવું જોઈએ. બીજા જીવની હિંસા ન કરવી તે વ્રતના પાલન માટે ઈર્યાસમિતિ છે. ખોટું ન બોલવું તે નિયમ માટે ભાષાસમિતિ છે. અચૌર્ય