________________
૨૯
અનુક્રમણિકા ગાથા,
વિષય
પૃષ્ઠ
૧૧૦
૧૧૩
૧૦૮-૧૦૯ ગુણ વગર પણ ભવસ્થિતિના પરિપાકથી પ્રથમ ગુણના
સંભવની યુક્તિ, અને પ્રયત્નથી ગુણ નિષ્પત્તિની યુક્તિ. પ્રયત્ન વગર પણ અપુનર્ભધક દશાની પ્રાપ્તિ હોવા છતાં પ્રયત્નથી જ ઉત્તર ભૂમિકાની નિષ્પત્તિની યુક્તિ. ૩૦૧-૩૦૯ ક્રિયા વગર મોક્ષપ્રાપ્તિના માર્ગને ઉત્પથ માર્ચસ્વરૂપે અને ક્રિયામાર્ગને રાજમાર્ગ સ્વરૂપે સ્વીકાર.
૩૧૦-૩૧૩ ૧૧૧ નિયતિથી કાર્યની નિષ્પત્તિ હોવા છતાં મોક્ષને
અનુકૂળ ક્રિયાનો ઉચ્છેદ ન થાય તેની યુક્તિ, જાણીને કષ્ટસહનનો કપરૂપે સ્વીકાર.
૩૧૪-૩૨૧ ૧૧૨ મોક્ષમાર્ગમાં ઉધમશીલ પણ અનેક વ્યક્તિઓ સાથે
મોક્ષમાં જતા નથી; જે પ્રકારે જેની ભવિતવ્યતા હોય, તે પ્રકારે જ કાર્ય થાય છે, એમ કહીને મોક્ષ માટે ઉઘમનો અપલાપ કરનારની યુક્તિનું નિરાકરણ. ૩૨૧-૩૨૫ કોઈને શંકા થાય કે જીવ તીર્થંકરસિદ્ધ-અતીર્થંકરસિદ્ધ આદિ અનેક પ્રકારથી સિદ્ધ થાય છે - તેના માટે કોઈ ઉપદેશ કે યત્ન નથી, પરંતુ જીવની તેવા પ્રકારની ભવિતવ્યતાને કારણે થાય છે, તેમ મોક્ષ પણ થશે - તેવી માન્યતાનું નિરાકરણ.
૩૫-૩૨૮ ૧૧૪-૧૧૫ કોઈને શંકા થાય કે રત્નત્રયીના પૂર્ણ પાલન છતાં
ક્ષપકશ્રેણિ માંડ્યા વગર વિરામ પામનારા પણ સંભળાય છે, તેથી મોક્ષ પ્રત્યે નિયતિને જ કારણ
માનવું ઉચિત છે - તેના નિરાકરણ સ્વરૂપે કથન. ૩૨૮-339 ૧૧૬ સખ્યત્ત્વની પ્રાપ્તિનો ઉપાય.
339-3૪૦ ૧૧૭
હાથીના દૃષ્ટાંતથી એકાંતવાદી અને સમ્યગ્દષ્ટિના જ્ઞાનના તફાવતનું સ્વરૂપ.
૩૪૦-૩૪૩ ૧૧૮ નયને હાથીની ઉપમા, સ્યાદ્વાદને અંકુશની ઉપમા
અને સ્યાદ્વાદસ્વરૂપ હાથીની શોભાયમાનતા અને નિરંકુશ હાથીની ઉન્મતતાનું ભાવના
૩૪3-3૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org