Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ યત્રિ
इकारसवि गणहरे, गोयमपमुहे गुणगणसंजुत्ते । बंदामि ते वि पुज्जे, जाण पसाया सुयं हाइ ||८||
ગુણગણથી યુક્ત, પૂજ્ય એવા તે ગૌતમ વગેરે અગ્યારે ગણધરાને હું વંદન કરું છું, જેએની કૃપાથી શ્રુત થાય છે. ૮
अण्णे विय गुणगरुआ, चउदस-दसपुव्विणोऽत्थ आयरिया । मज्झ स पसीएज्जा, अमोहवयणा जुगप्पवरा ||९|| ખીજા પણ ગુણવડે શ્રેષ્ઠ, અમેઘ વચનવાળા યુગપ્રધાન ચૌદપૂર્વી અને દશપૂર્વી આચાર્યોં હંમેશાં મારા ઉપર પ્રસન્ન થાઓ. ૯
वीरजिणीसरसासण - पहावगा सुयपहावसंपुण्णा । जे अण्णे आयरिया, ते मे नाणप्पया होतु ॥१०॥
મ
વીર જિનેશ્વરના શાસનની પ્રભાવના કરનારા, શ્રુતના પ્રભાવથી સંપૂર્ણ એવા જે અન્ય આચાર્યો છે તે મને જ્ઞાન આપનારા થાઓ. ૧૦ सिरिहेमचंदसूरी, सव्वण्णुसमो जयम्मि जो जाओ । जास तिसङिचरियं, जए पसिद्धं विराus || ११||
''
શ્રી હેમચંદ્રસૂરિ કે જે જગત્માં સજ્ઞ સમાન થયા છે, જેમનુ' જગત્માં પ્રસિદ્ધ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર શાલે છે. ૧૧
तग्गयभावे गिव्हिअ, पाइअभासानिबद्धमेयं हि । બોપ્લાય—મેદ—પરિય—જ્ઞસમદાળ મદ્ દેૐ ।।