________________
અરિહંત ચેઈયાણં સૂત્ર લલિતવિસ્તરા :
तथाहि, द्रव्यस्तव एवैती, स च भावस्तवाङ्गमिष्टः, तदन्यस्याप्रधानत्वात्, तस्याभव्येष्वपि भावात्, अतः आज्ञयाऽसदारम्भनिवृत्तिरूप एवायं स्यात्, औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्पभावत्वाद् द्रव्यस्तवः, गुणाय चायं कूपोदाहरणेन, म चैतदप्यनीदृशमिष्टफलसिद्धये, किन्त्वाज्ञामृतयुक्तमेव, स्थाने विधिप्रवृत्तेरिति सम्यगालोचनीयमेतत्। तदेवमनयोः साधुश्रावकावेव विषय इत्यलं प्रसङ्गेन। લલિતવિસ્તરાર્થ
તે આ પ્રમાણે શ્રાવકનું દ્રવ્યસ્તવ ઔચિત્ય આજ્ઞા અમૃતના સંયોગવાળું છે તે આ પ્રમાણે, દ્રવ્યસ્તવ જ આ છે=પૂજા-સત્કાર છે, અને તે ભાવસ્તવનું અંગ ઈષ્ટ છે શુદ્ધ સાધુપણાનું કારણ ઈષ્ટ છે; કેમકે તેનાથી અન્યનું=ભાવસ્તવનું કારણ ન બને તેવા દ્રવ્યસ્તવનું, પ્રધાનપણું છે. કેમ અપ્રધાનપણું છે ? તેમાં હેતુ કહે છે – તેનો=ભાવસ્તવનું કારણ ન બને તેવા દ્રવ્યસ્તવનો, અભવ્યમાં પણ સદ્ભાવ છે, આથી= ભાવસ્તવનું અકારણ એવું દ્રવ્યસ્તવ અપ્રધાન છે આથી, આજ્ઞા વડે અસદ્ આરંભની નિવૃત્તિરૂપ જ આ=દ્રવ્યસ્તવ છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવ ઉચિત પ્રવૃત્તિરૂપ છે તો તેને ભાવસ્તવ કેમ ન કહ્યો ? તેથી કહે છે –
ઓચિત્યપૂર્વકની પ્રવૃત્તિરૂપપણું હોવા છતાં પણ અલાપણું હોવાથી વ્યસ્તવ છે અને આ દ્રવ્યસ્તવ, ફૂપ ઉદાહરણથી ગુણ માટે છે અને આ પણ કૂપ ઉદાહરણ પણ, અનીશ ઈષ્ટ ફલસિદ્ધિ માટે નથી, પરંતુ આજ્ઞા અમૃતયુક્ત જ કૂપ ઉદાહરણ ઈષ્ટ ફલ સિદ્ધિ માટે છે; કેમ કે સ્થાનમાં જલનિષ્પતિને ઉચિત સ્થાનમાં, વિધિથી પ્રવૃત્તિ છે, એથી આ કૂપ ઉદાહરણ, સમ્યક્ આલોચન કરવું જોઈએ.
સાધુ અને શ્રાવકમાંથી મને કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ એમ કોણ કહે છે ? એ પ્રકારની શંકાનું સમાધાન અત્યાર સુધી કર્યું તેનું નિગમન તવંથી કરતાં કહે છે –
આ રીતે આ બેનો-પૂજન-સત્કારનો, વિષય સાધુ અને શ્રાવક જ છે, એથી પ્રસંગથી સર્યું. પંજિકા -
औचित्यमेव पुनर्विशेषतो भावयत्राहतथाहि- द्रव्यस्तवः, एती-पूजासत्कारी, ततः किमित्याह- स च-द्रव्यस्तवः, भावस्तवाङ्ग-शुद्धसाधुभावनिबन्धनम्, इष्टः अभिमतः, कुत इत्याह- तदन्यस्य-भावस्तवानङ्गस्य, अप्रधानत्वाद्= अनादरणीयत्वात्, कुत इत्याह- तस्य-अप्रधानस्य, 'अभव्येष्वपि' किं पुनरितरेषु, भावात् सत्त्वात्, न च ततः काचित्प्रकृतसिद्धिः, अतः=अन्यस्याप्राधान्याद्धेतोः, आज्ञया आप्तोपदेशेन, असदारम्भनिवृत्तिरूप