________________
૧૨
લલિતવિસ્તાર ભાગ-૩ જન્મ-જરા-મરણ-શોકનો નાશ છે અને શાશ્વત એવા મોક્ષસુખની પ્રાપ્તિ છે. તેને સામે રાખીને પણ દેવતાઓ વગેરે શ્રતધર્મની અર્ચના કરે છે તે બતાવવા માટે ફલના નિગમન વાક્યમાં પણ ફરી દેવાદિથી પૂજાયેલ શ્રતધર્મ છે તેમ બતાવેલ છે, તેથી જે કૃતધર્મ અંતરંગ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર હોય અને જે શ્રતધર્મથી બતાવાયેલ અનુષ્ઠાન સંસારની વિડંબનાનો નાશ કરનાર હોય અને પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરાવનાર હોય તેના સામર્થ્યને જોઈને કયો બુદ્ધિમાન પ્રમાદ કરે અર્થાતુ આવા કૃતધર્મના સામર્થ્યને જોઈને જ દેવો-દાનવો અને રાજાનો સમૂહ તેની ભક્તિ કરે છે અને તે શ્રતધર્મથી બતાવાયેલ ધર્મ અનુષ્ઠાન સેવવાની શક્તિનો સંચય કરે છે, તેમ બુદ્ધિમાને પણ પોતાની શક્તિ અનુસાર શ્રતધર્મથી બતાવાયેલા અનુષ્ઠાનને સેવવામાં પ્રમાદ કરવો જોઈએ નહિ. III અવતરણિકા:તિવમત માદ– “સિદ્ધ મો! પયગો' રિ – અવતરણિકાર્ય :
જે કારણથી આ પ્રમાણે છે=ગાથા-૨ અને ગાથા-૩માં કહ્યું એવા ઉત્તમ ફલવાળો શ્રતધર્મ છે એ આ પ્રમાણે છે, આથી કહે છે – “સિદ્ધ મો. પયગો' ફારિ – સૂત્ર -
सिद्धे भो! पयओ नमो जिणमए नन्दी सया संजमे, देवनागसुवण्णकिण्णरगणस्सब्भूअभावच्चिए । लोगो जत्थ पइढिओ जगमिणं तेलो(प्र. लु)क्कमच्चासुरं,
धम्मो वड्डउ सासओ विजयओ धम्मुत्तरं वड्डउ ।।४।। સૂત્રાર્થ -
તમે જુઓ, સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળ હું છું, દેવ, નાગ, સુપર્ણ, કિલરના ગણથી સદ્ભાવ વર્ડ અચિત એવા સંયમમાં સદા સમૃદ્ધિ છે જેમાં અને જે જિનમતમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે (અને) મર્ય-અસુરવાળું ત્રિલધરૂપ આ જગત થપણાથી પ્રતિષ્ઠિત છે તે જિનમતને હું નમસ્કાર કરું છું, વિજયથી શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો, ચારિત્રધર્મની ઉત્તરમાં મૃતધર્મ વૃદ્ધિ પામો. Ifજા લલિતવિસ્તરા :
अस्य व्याख्या - सिद्ध-प्रतिष्ठिते प्रख्याते, तत्र सिद्धः फलाव्यभिचारेण, प्रतिष्ठितः सकलनयव्याप्तेः, प्रख्यातस्त्रिकोटीपरिशुद्धत्वेन, भो इत्येतदतिशयिनामामन्त्रणं पश्यन्तु भवन्तः, प्रयतोऽहं, यथाशक्त्येतावन्तं