________________
પુખ્ખરવરદી સૂત્ર
993
कालं, प्रकर्षेण यतः, इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति ! 'नमो जिनमते' सुपां सुपो भवन्तीति चतुर्थ्यर्थे सप्तमी, नमो जिनमताय, तथा चास्मिन् सति जिनमते नन्दिः =समृद्धिः, सदा= સર્વાનું, વ? સંથમેચારિત્રે, તથા ચો- ‘પઢમં નાળ તો વા' ત્યાવિ, મૂિતે સંયમે?देवनागसुपर्णकिन्नरगणैः सद्भूतभावेनार्चिते, तथा च संयमवन्तोऽर्च्यन्त एव देवादिभिः किंभूते નિનમતે? લોન લો=જ્ઞાનમેવ, સ યત્ર પ્રતિષ્ઠિતઃ, તથા નાવિવું જ્ઞેયતવા, કેવિન્મનુષ્યलोकमेव जगन्मन्यन्त इत्यत आह- 'त्रैलोक्यं मनुष्यासुरम्' आधाराधेयभावरूपमित्यर्थः । अयमित्थंभूतः श्रुतधम्म वर्धतां = वृद्धिमुपयातु, शाश्वतम् इति क्रियाविशेषणमेतत् शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना, विजयतो= अनर्थप्रवृत्तपरप्रवादिविजयेनेति हृदयम्, तथा धर्मोत्तरं = चारित्रधर्मोत्तरं वर्द्धताम् । લલિતવિસ્તરાર્થ :
આની વ્યાખ્યા તમે જુઓ, સિદ્ધ એવા જિનમતમાં=પ્રતિષ્ઠિત અથવા પ્રખ્યાત એવા જિનમતમાં, પ્રયત્નવાળો હું છું, ત્યાં=સિદ્ધે એ વિશેષણમાં, ફ્લુના અવ્યભિચારથી સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે; કેમ કે સકલનયની વ્યાપ્તિ છે=જિનમતમાં બધા નયોની વ્યાપ્તિ છે, તેથી પૂર્ણ યથાર્થ કથન હોવાને કારણે ફલની સાથે અવ્યભિચારથી પ્રતિષ્ઠિત છે, વળી, સિદ્ધનો અર્થ પ્રખ્યાત છે, તેથી કષ-છેદ-તાપરૂપ ત્રિકોટી પરિશુદ્ધપણાથી પ્રખ્યાત છે, જે એ પ્રકારનો આ શબ્દ અતિશયવાળાઓને આમંત્રણ છે.
આમંત્રણનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
તમે જુઓ પ્રયત્નવાળો હું છું=યથાશક્તિ આટલા કાળ સુધી પ્રકર્ષથી યત્નવાળો એવો હું છું, આ રીતે પરસાક્ષિક પ્રયત્નવાળો થઈને=તમે જુઓ પ્રયત્નવાળો હું છું એમ કહ્યું એ રીતે પરસાક્ષિક પ્રયત્નવાળો થઈને, વળી, નમસ્કાર કરે છે=સિદ્ધ એવા જિનમતને હું નમસ્કાર કરું છું, સુધાં સુખો મવૃત્તિ એ પ્રકારના વ્યાકરણના સૂત્રથી ચતુર્થી અર્થમાં સપ્તમી છે, તેથી જિનમતને નમસ્કાર કરું છું એ પ્રકારનો અર્થ છે અને તે પ્રકારે આ જિનમત હોતે છતે=પ્રતિષ્ઠિત અથવા પ્રખ્યાત છે એમ પૂર્વમાં કહ્યું તે પ્રકારે આ જિનમત હોતે છતે, નંદિ=સમૃદ્ધિ, સદા=સર્વકાળ છે, કયા=કયા સર્વકાળ સમૃદ્ધિ છે ? એથી કહે છે – સંયમમાં=ચારિત્રમાં સદા સમૃદ્ધિ છે.
=
કેમ જિનમત સિદ્ધ હોતે છતે ચારિત્રમાં સદા સમૃદ્ધિ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે
અને તે પ્રમાણે કહેવાયું છે=જે જીવમાં જિનમત શ્રુતજ્ઞાનરૂપે પ્રગટ થાય તેં જીવમાં સદા ચારિત્રની વૃદ્ધિ થાય છે તે પ્રકારે કહેવાયું છે, શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે – પહેલું જ્ઞાન પછી દયા ઈત્યાદિ કહેવાયું છે. કેવા પ્રકારના સંયમમાં સદા વૃદ્ધિ થાય ? તેથી કહે છે દેવ-નાગસુપર્ણ-કિન્નરના ગણોથી સદ્ભૂતભાવ વડે અર્ચિત એવા સંયમમાં સદા સમૃદ્ધિ છે અને તે પ્રકારે=સદ્ભૂતભાવ થાય તે પ્રકારે, સંયમવાળાઓ દેવતા આદિ વડે અર્ચન કરાય છે જ=પૂજા
-