________________
૨૮
લલિતવિસ્તરા ભાગ-૩
अण्णोण्णंतरियंगुलिकोसागारेहिं दोहिं हत्येहिं । पिट्टोवरिकोप्परसंठिएहिं तह जोगमुद्दत्ति ।।३।। चत्तारि अंगुलाई, पुरओ ऊणाहिं(ई) जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ।।४।। मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गब्भिया हत्था । ते पुण निडालदेसे, लग्गा अन्ने अलग्गत्ति ।।५।।'
प्रणिधानं यथाशयं यद् यस्य तीव्रसंवेगहेतुः, ततोऽत्र सद्योगलाभः, यथाहुरन्ये, -'तीव्रसंवेगानामासनः समाधिः, मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेष इत्यादि', प्रथमगुणस्थानस्थानां तावदेवंविधमुचितमिति સૂરવા લલિતવિસ્તરાર્થ -
વળી, તેત્રમૈત્યવંદન કરનાર પુરુષ, અથવા તેઓ=અનેક ચૈત્યવંદન કરનારા પુરૂષો, સંવેગથી ભાવિત મતિવાળા વિધિપૂર્વક બેસીને પૂર્વની જેમ=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, પ્રણિપાતદંડક આદિ સૂકો બોલીને=નમુસ્કુર્ણ-જાવંતિ આદિ સૂત્રો બોલીને, સ્તોત્રપાઠપૂર્વકaઉચિત સ્તવન બોલવા પૂર્વક, ત્યારપછી સકલ યોગના આક્ષેપ માટે મોક્ષપ્રાપ્તિ માટે જે કોઈ શુભ યોગો છે તે સર્વ યોગો પોતાનામાં આવિર્ભાવ થાય તેના માટે, મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે અથવા ઘણા શ્રાવકો આદિ મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે અને કહેવાયું છે – પંચાંગ પ્રણિપાત, યોગમુદ્રાથી સ્તુતિપાઠ, જિનમુદ્રાથી વંદન, મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન થાય છે.
બે જાન, બે હાથ, પાંચમું અંગ ઉત્તમાંગ છે મસ્તક છે, સાથે સંપ્રણિપાત=પાંચ અંગોનો સાથે સમ્યફ પ્રણિપાત, પંચાંગ પ્રણિપાત જાણવો.
અને અન્યોન્ય અંતરિત અંગુલિથી કોશ આકારવાળા પેટ ઉપર કોણી સ્થાપન કરાયેલા એવા બે હાથથી યોગમુદ્રા થાય છે.
જેમાં આગળ ચાર ગુલ અને પાછળ ઊણું ચાર આંગળથી ન્યૂન, બે પગનો ઉત્સર્ગ છે, એ વળી, જિનમુદ્રા છે.
જેમાં બંને પણ હાથ સમાન ગર્ભિત=પોલાણવાળા, છે, તે બે હાથ નિડાલ દેશમાં લાગેલા તે મુક્તાશુક્તિ મુદ્રા છે, અન્ય કહે છે નહિ લાગેલા તે મુક્તાશક્તિ મુદ્રા છે.
જેને જે પ્રણિધાન યથાઆશય તીવ્ર સંવેગનો હેતુ છે, તેનાથી–તીવ્ર સંવેગથી, આમાં=પ્રણિધાનમાં, સધોગનો લાભ છે, જે પ્રમાણે અન્ય કહે છે – તીવ્ર સંવેગવાળા જીવોને આસન્ન સમાધિ છે; કેમ કે મૃદુ-મધ્ય-અધિમાત્રપણું છે=સંવેગનું મંદ-મધ્યમ અને તીવમાત્રાપણું છે, તેનાથી પણ=સંવેગના મૃદુ આદિ ભેદથી પણ, વિશેષ છે ઈત્યાદિ.