Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૩ કર્તવ્ય કરનારા અપુનબંધકાદિ જીવો
૨૫૭
પ્રકારની પ્રવૃત્તિ કરનાર માર્ગાનુસારી, નિયમથી અપુનર્બંધક આદિ છે=મોક્ષપથમાં સ્વશક્તિ અનુસાર યત્ન કરનારા સ્થૂલ બોધવાળા અપુનર્બંધક-સૂક્ષ્મ બોધવાળા સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવકો છે; કેમ કે તેનાથી અન્યને=અપુનબંધક આદિથી અન્યને, આવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે=અપુનર્બંધક આદિથી અન્ય જીવોને પૂર્વમાં બતાવ્યું તેવી તેત્રીશ ઉત્તમ આચરણા કરે એવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે, આથી આદિથી માંડીને આની=અપુનર્બંધકની, પ્રવૃત્તિ નૈગમ અનુસારથી ચિત્ર પ્રકારની પ્રસ્થપ્રવૃત્તિતુલ્ય સત્પ્રવૃત્તિ જ છે, તે આને આશ્રયીને= અપુનર્બંધકની પ્રારંભથી માંડીને પ્રસ્થક પ્રવૃત્તિતુલ્ય સત્પ્રવૃત્તિ છે એને આશ્રયીને, કહે છે - કુઠાર આદિ પ્રવૃત્તિ પણ=કુહાડો લઈને પ્રસ્થક બનાવવા માટે જંગલમાં લાકડું લેવા જાય તે વગેરે પ્રવૃત્તિ પણ, રૂપનિર્માણની પ્રવૃત્તિ જ છે=પ્રસ્થકના સ્વરૂપના નિર્માણની પ્રવૃત્તિ જ છે, તેની જેમ= કુહાડો લઈને લાકડું લેવા જનાર પ્રસ્થની પ્રવૃત્તિ કરનારની જેમ, ધર્મના વિષયમાં આદિ ધાર્મિકની સંપૂર્ણતાથી તેને અનુસરનારી પ્રવૃત્તિ છે, પરંતુ તેને બાધ કરનારી નથી=ધર્મને બાધ કરનારી નથી, એ પ્રમાણે હાર્દને જોનારા કહે છે.
—
આનું=અપુનબંધનું, તત્ત્વ અવિરોધક હૃદય છે, તેથી સમંતભદ્રતા છે; કેમ કે સકલ ચેષ્ટિતનું= અપુનબંધકની બધી ચેષ્ટાઓનું, તદ્નલપણું છે=તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વકપણું છે.
પંજિકા ઃ
‘ઊતારે'ત્યાવિ, તારાવિપ્રવૃત્તિપિ, વ્યારાવો પ્રસ્થજોવિતવા છેવોપયોગિનિ શસ્ત્ર, પ્રવૃત્તિ:=યટનदण्डसंयोगनिशातीकरणादिका, अपि, आस्तां प्रस्थकोत्किरणादिका, रूपनिर्माणप्रवृत्तिरेव = प्रस्थकाद्याकारनिष्पत्तिव्यापार एव; उपकरणप्रवृत्तिमन्तरेण उपकर्त्तव्यप्रवृत्तेरयोगात्, तद्वत् = कुठारादिप्रवृत्तिवद् रूपनिर्माणे, आदिधार्मिकस्य- अपुनर्बन्धकस्य, धर्मे= धर्म्मविषये, या प्रवृत्तिः देवताप्रणामादिका सदोषाऽपि सा, कार्त्स्न्येन = સામત્સ્યેન, તામિની ધર્મ શામિની, ન તુ=ન પુનઃ, તત્ત્વાધિની=ધર્મવાધિવા, કૃતિ=વું, હાર્યાઃ=પેતમ્પર્યાન્તगवेषिणः, आहुरिति शेषः । कुत इदमित्थमित्याह
तत्त्वाविरोधकं = देवादितत्त्वाप्रतिकूलं, यतो हृदयम् अस्य = अपुनर्बन्धकस्य, न तु प्रवृत्तिरपि; अनाभोगस्यैव तत्रापराधित्वात्, ततः=तत्त्वाविरोधकात् हृदयात्, समन्तभद्रता = सर्व्वतः कल्याणता, न तु प्रवृत्तेः केवलायाः, कुशलहृदयोपकारित्वात् तस्याः, तस्य च तामन्तरेणापि क्वचित् फलहेतुत्वात्, कुत इत्याह- तन्मूलत्वात्-तत्त्वाविरुद्धहृदयपूर्वकत्वात्, सकलचेष्टितस्य = शुभाशुभरूपपुरुषार्थप्रवृत्तिरूपस्य, (अस्यापुनर्बन्धकस्य) ।
પંજિકાર્થ ઃ‘જુવારે ચાયિક .... • પુરુષાર્થપ્રવૃત્તિરૂપસ્વ ।। તારેત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કુઠાર આદિ પ્રવૃત્તિ પણ, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કુઠારાદિમાં=પ્રસ્થકને ઉચિત લાકડાને છેદવામાં ઉપયોગી શસ્ત્રમાં,

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292