Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 287
________________ ૨૦૧ प्रत्यक्षरं निरूप्यास्य ग्रन्थमानं विनिश्चितम् । અનુષ્ટુપે સહસ્ર કે પળ્વાશષિò તથા (૨૦૧૦) || मङ्गलमस्तु । शुभं भवतु । - લલિતવિસ્તરા ભાગ-૩ પંજિકાર્થ : આ જ ‘ક્ષતિ’ • શુક્ષ્મ ભવતુ ।। વિતિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, એનો અર્થ કરે છે પ્રકૃત ચૈત્યવંદનનું વ્યાખ્યાન વ્ શબ્દથી ગ્રહણ થાય છે, મ, ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે મહાન=સત્ ચૈત્યવંદન આદિ, કલ્યાણનું=કુશલનું, વિરોધી=અવજ્ઞા વિપ્લવ આદિ બાધક, ચિંતવન કરવું જોઈએ નહિ, કેમ ચિંતવન કરવું જોઈએ નહિ ? એથી હેતુ કહે છે ચિંતામણિ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સુગમ છે. - આ પ્રકારે મુનિચંદ્રસૂરિ વિરચિત લલિતવિસ્તરાની પંજિકામાં સિદ્ધ મહાવીરાદિ સ્તવ સમાપ્ત થયો અને તેની સમાપ્તિમાં લલિતવિસ્તરાની પંજિકા સમાપ્ત થઈ. કષ્ટગ્રંથ છે=પ્રસ્તુત લલિતવિસ્તરા ગ્રંથ અતિકઠણ છે, મતિ અનિપુણ છે=પંજિકાકારની મતિ ગ્રંથના પરમાર્થને જાણવામાં અગ્નિપુણ છે, તેવો સંપ્રદાય નથી=સુગુરુની પરંપરામાં કઠણ સ્થાનોને સ્પષ્ટ કરે તેવા મહાત્માઓ વિદ્યમાન નથી, તંત્રાંતરમતગત શાસ્ત્ર સંનિધિમાં નથી=પ્રસ્તુત ગ્રંથમાં તે તે દર્શનોના ઉલ્લેખપૂર્વક લલિતવિસ્તરામાં જે જે તત્ત્વની પુષ્ટિ કરી છે તે તે મતને કહેનારું શાસ્ત્ર મુનિચંદ્રસૂરિની પાસે વિદ્યમાન નથી, તોપણ પોતાની સ્મૃતિ માટે=પ્રસ્તુત ગ્રંથની પંજિકા લખતા પોતાને તે ગ્રંથના ભાવોની સ્મૃતિ થાય તેના માટે, અને પરના હિત માટે=મુનિચંદ્રસૂરિ મહારાજને બોધ થયો છે તે યોગ્ય જીવોને બોધ કરાવીને હિતનું કારણ થાય તેના માટે, આત્મબોધને અનુરૂપ અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, ચિત્તશુદ્ધિથી વ્યાવૃત એવો હું આન્તઃ પö=અપરાધના સ્થાનને, મા અા=પ્રાપ્ત થાઉં નહિ, પ્રતિઅક્ષરને નિરૂપિત કરીને આનું=પંજિકારૂપે લખાયેલા ગ્રંથનું, નિશ્ચિત ગ્રંથમાન તે પ્રકારે અનુષ્ટુપ છંદમાં પચાશથી અધિક બે હજાર છે (૨૦૧૦). મંગલ થાઓ, શુભ થાઓ. ભાવાર્થ: — ગ્રંથકારશ્રી લલિતવિસ્તરા ગ્રંથની પૂર્ણાહુતિમાં સાર રૂપે હિતોપદેશ આપતાં કહે છે પૂર્વમાં કહ્યું તે પ્રમાણે અપુનર્બંધક આદિ જીવો ઉચિત કૃત્યો કરીને સુંદર પરિણતિવાળા થયેલા ચૈત્યવંદન કરીને અંતે ભવનિર્વેદ આદિ માગે છે, તેનાથી તેઓને મોક્ષ સાધવાને અનુકૂળ એવાં સંઘયણ આદિ સર્વ અંગો પૂર્ણ પ્રાપ્ત થશે, તેનાથી સુખપૂર્વક તેઓ મોક્ષને પ્રાપ્ત કરી શકશે, તેથી આ લલિતવિસ્તરા ગ્રંથ

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292