Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 260
________________ ૨૩૯ જયવીયરાય સૂત્ર विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव, प्रणिधानलिङ्गं तु विशुद्धभावनादिः यथोक्तं, 'विशुद्धभावनासारं, तदर्थापितमानसम्। यथाशक्तिक्रियालिग, प्रणिधानं मुनिर्जगौ।।१।।' इति। स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात्। લલિતવિસ્તરાર્થ: બધા શુભાનુષ્ઠાનનું કારણ આ=પ્રસ્તુત વાચન, અપવર્ગના ફલવાળું જ છે, અનિદાન છે; કેમ કે તેના લક્ષણનો અયોગ છેઃનિદાનના લક્ષણનો અયોગ છે એ પ્રમાણે પૂર્વમાં લોગસ્સ સૂત્રની છઠી ગાથામાં બતાવાયેલું છે, અસંગમાં આસક્ત ચિત્તનો વ્યાપાર આ મહાન છે અને પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ નથી, એ રીતે=પ્રણિધાનથી પ્રવૃત્તિ આદિ થાય છે એ રીતે, આ= પૂર્વમાં કરેલું યાચન, કર્તવ્ય જ છે, રૂતિ શબ્દ પ્રસ્તુત પ્રાર્થન કેમ કરવું જોઈએ? તે કથનની સમાપ્તિ અર્થક છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગનો ઉત્તરોતર ભાવ હોવાથી આશયને અનુરૂપ કર્મબંધ છે, એથી ખરેખર ! તેના વિપાકથી=પ્રણિધાનરૂપ યાચના કરવાથી બંધાયેલા કર્મના વિપાકથી, આની અસિદ્ધિ નથી–ઉત્તરોતર શુભ અનુષ્ઠાનની અસિદ્ધિ નથી, આ શુભ કર્મના વિપાકથી ઉત્તરોત્તર શુભ અનુષ્ઠાન થાય છે એ, યુક્તિથી અને આગમથી સિદ્ધ છે, અન્યથા શુભ કર્મના વિપાકથી ઉત્તર-ઉત્તરના શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી ન હોય તો પ્રવૃત્તિ આદિનો અયોગ છે; કેમ કે ઉપયોગનો અભાવ છે. (ઉપાયનો અભાવ છે.) નોંધ:પુસ્તકમાં ૩યોમાવા એ પ્રકારનો પાઠ છે પરંતુ સંદર્ભથી પાયામાવા પાઠ હોવાની સંભાવના છે. અનધિકારીને આ=પ્રણિધાન, નથી અને આના અધિકારી=પ્રણિધાનના અધિકારી, જે જ વંદનાના કહેવાયા છે=વંદનાના અધિકારી કહેવાયા છે તે જ છે, તે આ પ્રમાણે – આના બહમાનવાળા વિધિમાં તત્પર અને ઉચિત પ્રવૃત્તિવાળા ઉક્ત લિંગવાળા જ છે ધર્મના અધિકારી જે અર્થી-સમર્થ આદિ લિંગવાળા કહ્યા છે તે ઉક્ત લિંગવાળા જ છે, વળી, પ્રણિધાનનું લિંગ વિશુદ્ધ ભાવનાદિ છે, જે પ્રમાણે કહેવાયું છે – મુનિએ વિશુદ્ધ ભાવનાસાર તદ્ અર્થમાં અર્પિત માનસવાળા યથાશક્તિ ક્રિયા લિંગવાળા પ્રણિધાનને કહ્યું છે. સ્વલ્પ કાળવાળું પણ જયવીયરાય સૂત્ર બોલતી વખતે થતા અલ્પ કાળવાળું પણ, આ પ્રણિધાન શોભન છે; કેમ કે સકલ કલ્યાણનો આક્ષેપ છે. પંજિકા– 'स्वल्पेत्यादि, स्वल्पकालमपि-परिमितमपि कालं, शोभनम् उत्तमार्थहेतुतया, इदं-प्रणिधानम्, कुत इत्याह- सकलकल्याणाक्षेपात्-निखिलाभ्युदयनिःश्रेयसावन्थ्यनिबन्धनत्वात्। પંજિકાર્ય - “જેહિ .. નિન્યનત્વાન્ શ્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સ્વલ્પ કાળવાળું

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292