Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 250
________________ જયવીયરાય સૂત્ર પ્રથમ ગુણસ્થાનકમાં રહેલાઓને આવા પ્રકારનું ઉચિત છે એ પ્રમાણે સૂરિ કહે છે=અપેક્ષાએ પ્રમત્ત ગુણસ્થાનક અને અપ્રમત્ત ગુણસ્થાનક એમ બે ગુણસ્થાનક છે; કેમ કે ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા કેટલાક જીવો કંઈક પ્રમાદથી સંવલિત છે તેથી પ્રમત્ત ગુણસ્થાનકમાં છે અને જેઓ સર્વ વિકલ્પથી પર એવા અપ્રમત્ત ગુણસ્થાનકમાં છે તેઓ બીજા ગુણસ્થાનકમાં છે તે બેમાંથી પ્રમત્ત ગુણસ્થાનકવાળા જીવો પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા છે તેઓને જયવીયરાયમાં જે યાચના કરાય એ પ્રકારનું પ્રણિધાન ઉચિત છે એ પ્રમાણે યોગાચાર્યો કહે છે પંજિકા ઃ ‘તતોડો'ચાવિ, તતઃ=તીવ્રસંવેગાલુરુષાત્, અત્ર=પ્રનિયાને, સંઘોનામ:-શુદ્ધસમાધિપ્રાપ્તિ, परसमयेनापि समर्थयन्नाह— यथाहुः अन्ये = पतञ्जलिप्रभृतयः, यदाहुस्तदेव दर्शयति - तीव्रसंवेगानां = प्रकृष्टमोक्षવાગ્યાનામ્, ગાસત્ર:=ગાશુમાવી, સમાધિ:=મન:પ્રસાવઃ, ‘યતઃ ' કૃતિ શમ્યતે, અત્રાપિ તારતમ્યામિયાનાવા,,मृदुमध्याधिमात्रत्वात्, मृदुत्वात् - सुकुमारतया, मध्यत्वाद् - अजघन्यानुत्कृष्टतया, अधिमात्रत्वात्-प्रकृष्टतया तीव्रसंवेगस्य, ततोऽपि = तीव्रसंवेगादपि किं पुनर्मन्दान्मध्याद्वा संवेगाद्, विशेषः = त्रिविधः समाधिरासन्नाऽऽसन्नतराऽऽसन्नतमरूपः, 'आदि' शब्दान्मृदुना मध्येनाधिमात्रेण चोपायेन यमनियमादिना समवायवशात् प्रत्येकं मृदुमध्याधिमात्रभेदभिन्नतया त्रिविधस्य समाधेर्भावात् नवधाऽसौ वाच्य इति । પંજિકાર્ય : ૨૨૯ ..... - 'ततोऽत्रे' त्यादि નવધાડસો વાચ્ય કૃતિ।। તતોઽત્રેત્યાદ્રિ લલિત વિસ્તરાનું પ્રતીક છે, તેથી=ઉક્ત રૂપવાળા તીવ્રસંવેગથી=પૂર્વમાં કહ્યું કે યથાઆશય પ્રણિધાન તીવ્રસંવેગનો હેતુ છે એવા સ્વરૂપવાળા સંવેગથી, અહીં પ્રણિધાનમાં, સદ્યોગનો લાભ થાય છે—શુદ્ધ સમાધિની પ્રાપ્તિ થાય છે=પ્રણિધાનપૂર્વક સૂત્ર બોલનારા મહાત્માને તેના સંવેગને અનુરૂપ કષાયોના ઉપશમ ભાવરૂપ શુદ્ધ સમાધિની પ્રાપ્તિ થાય છે, પરસમયથી પણ=પરના સિદ્ધાંતથી પણ, સમર્થન કરતાં કહે છે અર્થાત્ પૂર્વમાં કહ્યું કે જેને યથાઆશય જે તીવ્રસંવેગ થાય છે તે તીવ્રસંવેગને અનુરૂપ સદ્યોગનો લાભ થાય છે તે કથનને પતંજલિ ઋષિના વચનથી પણ સમર્થન કરતાં કહે છે જે પ્રમાણે અન્ય=પતંજલિ ઋષિ કહે છે, જેને કહે છે તેને જ બતાવે છે જે કારણથી તીવ્રસંવેગવાળાઓને=પ્રકૃષ્ટ મોક્ષની ઈચ્છાવાળા જીવોતે, આસન્ન સમાધિ છે=શીઘ્રભાવી મનપ્રસાદ છે, અહીં લલિતવિસ્તરામાં ‘વતઃ’ શબ્દ અધ્યાહાર છે તે બતાવવા માટે ‘યતઃ’ કૃતિ ામ્યતે કહેલ છે. અહીં પણ=તીવ્રસંવેગવાળા જીવોમાં પણ, તારતમ્યને કહેવા માટે કહે છે — મૃદુ મધ્ય અને અધિમાત્રપણું હોવાથી=તીવ્રસંવેગનું સુકુમારપણું હોવાને કારણે મૃદુપણું હોવાથી - અજઘન્ય અનુભૃષ્ટપણું હોવાને કારણે મધ્યમપણું હોવાથી - તીવ્રસંવેગનું પ્રકૃષ્ટપણું હોવાને કારણે અધિમાત્રપણું હોવાથી, તેનાથી પણ=તીવ્રસંવેગથી પણ, વિશેષ છે, શું વળી, મંદ અથવા મધ્યમ સંવેગથી ? તીવ્રસંવેગથી પણ આસન્ન-આસન્નતર આસન્નતમરૂપ ત્રિવિધ સમાધિ થાય છે, આવિ શબ્દથી મૃદુ મધ્ય અને અધિમાત્રાના ઉપાયથી યમ-નિયમ આદિ સમુદાયના -

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292