________________
૧૧
પુકારવરદી સૂત્ર લલિતવિસ્તરા :
आह, 'सुरगणनरेन्द्रमहितस्ये त्युक्तं, पुनर्देवदानवनरेन्द्रगणार्चितस्येति किमर्थम्?' उच्यते -प्रस्तुतभावान्वयफलतत्रिगमनत्वाददोषः, तस्यैवंगुणस्य धर्मस्य सारं सामर्थ्यमुपलभ्य कः सकर्णः प्रमादी ભવ્યારિરથ તિરૂા. લલિતવિસ્તરાર્થ
ગઇથી શંકા કરે છે – સુરગણથી અને નરેન્દ્રથી મહિત એ પ્રમાણે મૃતધર્મનું વિશેષણ પૂર્વની ગાથામાં બતાવ્યું. ફરી દેવ-દાનવ-નરેન્દ્રગણથી અચિત એ પ્રકારે મૃતનું વિશેષણ ક્યા કારણે બતાવ્યું છે ? તેનો ઉત્તર આપે છે –
પ્રસ્તુત ભાવના અન્વયરૂપ ફલ તેનું નિગમનપણું હોવાથી અદોષ છેઃપુનરુક્તિ દોષ નથી, તે આવા ગુણવાળા ધર્મના સારને સામર્થ્યને, પામીને કયો બુદ્ધિમાન પુરુષ ચાત્રિધર્મમાં પ્રમાદી થાય ? Il3II પંજિકા :
'प्रस्तुतभावान्वयफलतनिगमनत्वादिति, प्रस्तुतभावस्य सुरगणनरेन्द्रमहितः श्रुतधर्मो भगवानित्येवंलक्षणस्य, अन्वयः अनुवृत्तिः, स एव फलं-साध्यं यस्य तत्तथा, तस्य प्राग्वचनस्य, निगमनं समर्थनं पश्चात् कर्मधारयसमासे भावप्रत्यये च प्रस्तुतभावान्वयफलतत्रिगमनत्वं देवदानवनरेन्द्रगणार्चितस्येति यत् तस्माલિતિ ારા પંજિકાર્થ:
"પ્રામાવાન્યા તિિત પ્રસ્તુરબાવાનવનાિનિત્વરિ લલિતવિસ્તરાનું પ્રતીક છે. પ્રસ્તુત ભાવનો સુરગણ નરેન્દ્રથી મહિત કૃતધર્મ ભગવાન આવા લક્ષણવાળો છે એ રૂપ પ્રસ્તુત ભાવતો, અત્યઅનુવૃત્તિ, તે જ ફલ=સાધ્ય છે જેને તે તેવું છે=પ્રસ્તુત ભાવના અવયના ફલવાળું છે, તેનું પૂર્વના વચનનું, તિગમત છે=સમર્થન છે, પછી કર્મધારય સમાસ અને ભાવપ્રત્યય હોતે છતે દેવ-દાનવ-નરેગણથી અચિંતનું પ્રસ્તુત ભાવ અત્થલ તદ્ નિગમતપણું એ પ્રમાણે જે છે તે કારણથી અદોષ છે. મા ભાવાર્થ -
સામાન્યથી જોનારને પ્રશ્ન થાય કે ગાથા-૨માં શ્રતધર્મ સુરગણથી અને નરેન્દ્રથી પૂજાયેલ છે તેમ કહ્યું, વળી, પ્રસ્તુત ગાથામાં ફરી દેવ-દાનવ-નરેન્દ્રગણથી અર્ચિત શ્રતધર્મ છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે –
સુરગણ - નરેન્દ્રથી પૂજાયેલો શ્રતધર્મ ગાથા-રમાં બતાવ્યું તેવા સ્વરૂપવાળો છે, તેથી તે મૃતધર્મ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર છે અને જીવને મર્યાદામાં રાખનાર છે, માટે દેવતાઓ તેને પૂજે છે અને તેનું ફળ