________________
૧૯
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર પ્રકારે જ તે નમસ્કાર છે વીર ભગવાનને કરેલો નમસ્કાર છે એ પ્રમાણે અપંડિતો કહે છે મૂર્ણપુરુષો કહે છે.
મહાભાગ્યવાળો કલ્પવૃક્ષ કલ્પનાગોચર ફલને આપે છે અને મંત્ર પણ સર્વ દુઃખરૂપ વિષને અપહાર કરનાર નથી.
જે કારણથી પુણ્ય અપવર્ગ માટે નથી, ચિંતામણિ અપવર્ગ માટે નથી, તે કારણથી કેવી રીતે તારો નમસ્કાર વીર ભગવાનને કરાયેલો નમસ્કાર, આની સાથે પુણ્ય અને ચિંતામણિ સાથે, તુલ્ય કહેવાય છે. ઈત્યાદિ
આ ત્રણ સ્તુતિઓ=પ્રસ્તુત સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ત્રણ સ્તુતિઓ, નિયમથી બોલાય છે, વળી, કેટલાક અન્ય પણ સ્તુતિઓને બોલે છે અને ત્યાં=પાછળની બે સ્તુતિઓમાં, નિયમ નથી એથી તેના વ્યાખ્યાનની ક્રિયા નથી. ll3II પંજિકા -
कल्पद्रुमे त्यादिश्लोकः, कल्पद्रुमः कल्पवृक्षः, परो मन्त्रः हरिणैगमेषादिः, पुण्यं तीर्थकरनामकादि, चिन्तामणिः=मणिविशेषः, यो गीयते यः श्रूयते जगतीष्टफलदायितया, तथैव-गीयमानकल्पद्रुमादिप्रकार વ, સ, માવંસ્તવ નીર, આદુ, અતિ =જ્યુશન., રિતિ શેષ રૂા. પંજિકાર્ચ -
મેચરિત્નો: “પ્રતિતિ : રૂાા વન્યાનેઃ ઇત્યાદિ શ્લોક પ્રતીક છે, કલ્પદ્રમકલ્પવૃક્ષ, પર મંત્ર છેઃહરિણગમેષ આદિ પરમ મંત્ર છે, પુણ્ય તીર્થંકર નામકર્મ આદિ છે, ચિંતામણિ=મણિવિશેષ, જે કહેવાય છે=જગતમાં ઈષ્ટફલદાયિપણાથી સંભળાય છે, તે પ્રકારે જ કહેવાતા કલ્પવૃક્ષ આદિ પ્રકારવાળો જ, તે હે ભગવાન! તમારો આ નમસ્કાર છે એને અપંડિતો કહે છે=અકુશલો કહે છે. પ્રથમ શ્લોકમાં તત્ એ અધ્યાહાર છે તથ્થવ પછી શ્લોકમાં પ એ અધ્યાહાર છે તે જણાવવા માટે પતિ શેષ: કહેલ છે. IIકા ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે ભગવાનને કરાયેલો એક નમસ્કાર વિધિવાદ જ છે, એથી યોગ્ય જીવોને રત્નત્રયીની વિભૂતિથી યુક્ત નમસ્કાર કરવાની વિધિની પ્રાપ્તિ છે જ.
વળી, ભગવાનની સ્તુતિ માટે આ પ્રશંસાવચન છે તેમ સ્વીકારીએ તોપણ દોષ નથી; કેમ કે જેમ વિધિવાદ વિધિમાં પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે તેમ ભગવાનના ઉત્તમ ગુણોની સ્તુતિ માટે આ પ્રશંસાવચન છે અર્થાત્ ભગવાનને કરાયેલો એક નમસ્કાર આવા ઉત્તમફળને આપનારો છે એ પ્રકારે વાસ્તવિક ગુણની પ્રશંસારૂપ આ વચન છે તેમ સ્વીકારવામાં પણ કોઈ દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વપક્ષીએ પૂર્વમાં કહેલ કે સ્તુતિ માટે અર્થવાદ સ્વીકારશો તો ભગવાનને કરાયેલો નમસ્કાર મોક્ષરૂ૫ ફળથી શૂન્ય હોવાને કારણે અને ભગવાનની સ્તુતિથી અન્ય કોઈ ફળની પ્રાપ્તિ નહિ