________________
વૈયાવચગરાણં સૂત્ર
૨૫ स्तम्भनमोहनादिफले कर्मणि, 'आदि'शब्दाच्छान्तिकपौष्टिकादिशुभफलकर्मणि च, तथेक्षणात् स्तोभनीयस्तम्भनीयादिभिरविज्ञानेऽपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तम्भनादेः प्रत्यक्षानुमानाभ्यां दर्शनात्, प्रयोगः, - यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि कर्तुरिष्टफलकारि भवति, यथा स्तोभनस्तम्भनादि कर्म, तथा चेदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकर्म इति। પંજિકાર્ય :
તરરિાને ચારિ.... વોત્સર્ગ તિ ા ત રિસાનેત્યાર લલિતવિસ્તરાનું પ્રતીક છે, વૈયાવૃત્ય કરનારા આદિ તે દેવો વડે સ્વવિષયક કાયોત્સર્ગનું અપરિણાન હોવા છતાં પણ આનાથી કાયોત્સર્ગથી, તેને કાયોત્સર્ગ કરનાર સાધુ-શ્રાવકને, શુભની સિદ્ધિમાં=વિનનો ઉપશમ-પુથતો બંધ આદિની સિદ્ધિમાં, આ જ કાયોત્સર્ગ પ્રવર્તક વચન શાપક છે=ગમક છે; કેમ કે આખ ઉપદિષ્ટપણું હોવાને કારણે અવ્યભિચારીપણું છે, આ=આનાથી શુભસિદ્ધિરૂપ વસ્તુ=પ્રસ્તુત કાયોત્સર્ગથી વિધ્ધનો ઉપશમ આદિ શુભસિદ્ધિરૂપ વસ્તુ, અસિદ્ધ નથી જ=પ્રમાણાંતરથી અપ્રતિષ્ઠિત નથી જ, કયા કારણથી ? એથી કહે છે =કયા કારણથી આનાથી શુભસિદ્ધિ થાય છે એ વસ્તુ પ્રમાણાતરથી પ્રતિષ્ઠિત છે તેમાં હેતુ કહે છે – અભિચારુક આદિમાં=દાંત ધમિરૂપ અભિચારુક સ્વરૂપ સ્તોભન-સ્તંભન-મોહન આદિ ફલરૂપ કર્મમાં, તે પ્રકારે દેખાય છે=સ્તોભનીય-સ્તંભનીય આદિ પુરુષો વડે અવિજ્ઞાનમાં પણ આપ્તોપદેશથી સ્તોભન આદિ કર્મના કર્તાને સ્તંભન આદિ ઈષ્ટફલનું પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા દર્શન છે, ગાલિ શબ્દથી=મચારવારિમાં રહેલ આદિ શબ્દથી, શાંતિક-પૌષ્ટિક આદિ શુભ કર્મના કુલમાં તે પ્રમાણે દર્શન છે એમ અવય છે, પ્રયોગ અનુમાનનો પ્રયોગ, આ પ્રમાણે છે – જે આપ્તોપદેશપૂર્વક કર્મ છે કૃત્ય છે, તેના વિષયથી અજ્ઞાત પણ કર્તાના ઈષ્ટલને કરનાર થાય છે, જે પ્રમાણે સ્તોભન-સ્તંભન આદિ કર્મ કર્તાના ઈષ્ટફલને કરનાર થાય છે અને તે પ્રમાણે આ વૈયાવૃત્ય કરનાર આદિ વિષયક કાયોત્સર્ગ કર્મ કર્તાના ઈષ્ટફલો કરનાર છે. ભાવાર્થ -
પૂર્વમાં વૈયાવચ્ચગરાણે સૂત્રનો શબ્દાર્થ કર્યો અને કાયોત્સર્ગ કર્યા પછી વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ બોલવી જોઈએ તેમ કહ્યું, હવે તેઓનો કાઉસ્સગ્ન કેમ કરાય છે ? તે સ્પષ્ટ કરવા માટે નવરંથી કહે છે –
વૈયાવચ્ચ કરનારા આ દેવોની તેમના તે પ્રકારના ગુણને સામે રાખીને કાઉસ્સગ્નપૂર્વક સ્તુતિ કરવામાં આવે ત્યારે તે દેવોને પણ તે પ્રકારના ભાવની વૃદ્ધિ થાય છે અર્થાત્ ભગવાનના શાસનમાં અમે આ કૃત્ય કરીએ છીએ તે કૃત્યની ચતુર્વિધ સંઘ ઉપબૃહણા કરે છે અને તેના માટે પ્રસ્તુત કાઉસ્સગ્ન કરે છે તે જોઈને તે દેવોને પણ ઉત્સાહ થાય છે કે અમે જે આ કૃત્ય કરીએ છીએ તે અત્યંત ઉચિત છે, અન્યથા ગુણસંપન્ન એવા સાધુ આદિ આ પ્રકારે અમારા કૃત્યનું સ્મરણ કરીને સ્તુતિ કરે નહિ, તેથી તે પ્રકારની સંઘની પ્રવૃત્તિ જોઈને તેઓને પણ વૈયાવચ્ચ આદિ કૃત્ય કરવાનો પરિણામ વિશેષથી થાય છે એ પ્રસ્તુત સૂત્રથી ઉક્તપ્રાય છે.