Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૫
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
આ=ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ, વિવિવાદ જ છે અને સત્ત્વ આદિનું વેયર્થ નથી=પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલું કે વિધિવાદ સ્વીકારશો તો સમ્યક્ત આદિનું વૈચર્થ છે તેમ નથી; કેમ કે તત્વથી તેના ભાવમાં જ=સમ્યક્ત આદિના ભાવમાં જ, આનો નમસ્કારનો, ભાવ છે, દીનાર આદિથી ભૂતિન્યાયવાળો આ છે=સમ્યક્ત આદિથી વૈભવવાળો નમસ્કાર છે; કેમ કે તેનું અવંધ્યહેતુપણું હોવાને કારણે તે પ્રકારે=ભાવનમસ્કારરૂપે, તેના ભાવની ઉપપતિ છે=સમ્યક્ત આદિની પરિણતિની ઉપપત્તિ છે, અને અધિકૃત ફ્લસિદ્ધિમાં= સંસારસાગરથી તરવારૂપ ફલસિદ્ધિમાં, ભાવનમસ્કાર અવંધ્ય હેતુ છે. પંજિકા :
'तत्त्वत' इत्यादि। तत्त्वतो-निश्चयवृत्त्या, तद्भाव एव-सम्यग्दर्शनादिभाव एव, अस्य नमस्कारस्य, भावात्, द्रव्यतः पुनरन्यथाप्ययं स्यादिति तत्त्वग्रहणम्, इदमेव सदृष्टान्तमाह- दीनारादिभ्यो दीनारप्रभृतिप्रशस्तवस्तुभ्यो, भूतिन्यायो-विभूतिदृष्टान्तः, तत्सदृशत्वाद् भूतिन्यायः, एषः सम्यक्त्वादिभ्यो नमस्कारः, एतदपि कुत इत्याह- तदवन्ध्यहेतुत्वेन-तस्य-नमस्कारस्य साध्यस्य, अवन्ध्यहेतुत्वेन-नियतफलकारिहेतुभावेन सम्यक्त्वादीनां, तथा भावनमस्काररूपतया, तद्भावोपपत्तेः सम्यक्त्वादीनां परिणत्युपपत्तेः; भूतिपक्षे तु तस्याः भूतेः, अवन्ध्यहेतुत्वेन दीनारादीनां, तथा भूतितया, तेषां दीनारादीनां, परिणतेः घटनादिति योज्यमिति। भवतु नामैवं तथापि कथं प्रकृतसंसारोत्तारसिद्धिरित्याशङ्क्याह- अवन्ध्यहेतुश्च-अस्खलितकारणं च, अधिकृतफलसिद्धौ मोक्षलक्षणायां, 'भावनमस्कारो' भगवत्प्रतिपत्तिरूपः, इति कथं न मोक्षफलं सम्यग्दर्शनादि? परम्परया मोक्षस्य तत्फलत्वादिति। પંજિકાર્ચ -
તત્ત્વતિ' ત્યાદિ .... ત ત્વતિ | તત્ત્વતઃ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તત્વથી= નિશ્ચયવૃત્તિથી=પરમાર્થથી, તેના ભાવમાં જ=સમ્યગ્દર્શન આદિના ભાવમાં જ, આતો=નમસ્કારનો, ભાવ હોવાથી સમ્યક્ત આદિનું વૈયર્થ નથી, એમ લલિતવિસ્તરામાં સંબંધ છે, દ્રવ્યથી=બાહ્ય આચરણાથી, વળી, અન્યથા પણ=સમ્યગ્દર્શન આદિના અભાવમાં પણ, આ થાય=ભગવાનને નમસ્કાર થાય, એથી તત્વનું ગ્રહણ છે–તત્વથી સમ્યગ્દર્શન આદિ હોતે છતે જ નમસ્કારનો ભાવ છે એ પ્રકારે તત્ત્વનું ગ્રહણ છે, આને જ=સમ્યગ્દર્શન આદિના ભાવમાં જ તત્વથી નમસ્કાર થાય છે એને જ, દાંત સહિત કહે છે – દીનાર આદિથી=દીનાર વગેરે પ્રશસ્ત વસ્તુઓથી, ભૂતિન્યાય છે=વિભૂતિ દષ્ણત છે, તેની સદશપણું હોવાથી ભૂતિચાયવાળો આ=સખ્યત્વે આદિથી નમસ્કાર છે, આ પણ= સખ્યત્વે આદિ ગુણોના વૈભવથી કરાયેલો નમસ્કાર પરમાર્થથી નમસ્કાર છે એ પણ, કયા કારણથી છે? એથી કહે છે – તેનું અવંધ્યહેતુપણું હોવાથી=નમસ્કારથી સાધ્ય એવા તેનું અર્થાત્ સંસારસાગરથી તરણનું અવંધ્ય હેતુપણું હોવાથી અર્થાત્ સખ્યત્વે આદિનો નિયત ફ્લકારી હેતભાવ હોવાથી, તે પ્રકારે=ભાવનમસ્કારરૂપપણાથી, તેના ભાવની ઉપપતિ હોવાને કારણે=સમ્યક્ત આદિની પરિણતિની

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292