________________
૧૫
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
આ=ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ, વિવિવાદ જ છે અને સત્ત્વ આદિનું વેયર્થ નથી=પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલું કે વિધિવાદ સ્વીકારશો તો સમ્યક્ત આદિનું વૈચર્થ છે તેમ નથી; કેમ કે તત્વથી તેના ભાવમાં જ=સમ્યક્ત આદિના ભાવમાં જ, આનો નમસ્કારનો, ભાવ છે, દીનાર આદિથી ભૂતિન્યાયવાળો આ છે=સમ્યક્ત આદિથી વૈભવવાળો નમસ્કાર છે; કેમ કે તેનું અવંધ્યહેતુપણું હોવાને કારણે તે પ્રકારે=ભાવનમસ્કારરૂપે, તેના ભાવની ઉપપતિ છે=સમ્યક્ત આદિની પરિણતિની ઉપપત્તિ છે, અને અધિકૃત ફ્લસિદ્ધિમાં= સંસારસાગરથી તરવારૂપ ફલસિદ્ધિમાં, ભાવનમસ્કાર અવંધ્ય હેતુ છે. પંજિકા :
'तत्त्वत' इत्यादि। तत्त्वतो-निश्चयवृत्त्या, तद्भाव एव-सम्यग्दर्शनादिभाव एव, अस्य नमस्कारस्य, भावात्, द्रव्यतः पुनरन्यथाप्ययं स्यादिति तत्त्वग्रहणम्, इदमेव सदृष्टान्तमाह- दीनारादिभ्यो दीनारप्रभृतिप्रशस्तवस्तुभ्यो, भूतिन्यायो-विभूतिदृष्टान्तः, तत्सदृशत्वाद् भूतिन्यायः, एषः सम्यक्त्वादिभ्यो नमस्कारः, एतदपि कुत इत्याह- तदवन्ध्यहेतुत्वेन-तस्य-नमस्कारस्य साध्यस्य, अवन्ध्यहेतुत्वेन-नियतफलकारिहेतुभावेन सम्यक्त्वादीनां, तथा भावनमस्काररूपतया, तद्भावोपपत्तेः सम्यक्त्वादीनां परिणत्युपपत्तेः; भूतिपक्षे तु तस्याः भूतेः, अवन्ध्यहेतुत्वेन दीनारादीनां, तथा भूतितया, तेषां दीनारादीनां, परिणतेः घटनादिति योज्यमिति। भवतु नामैवं तथापि कथं प्रकृतसंसारोत्तारसिद्धिरित्याशङ्क्याह- अवन्ध्यहेतुश्च-अस्खलितकारणं च, अधिकृतफलसिद्धौ मोक्षलक्षणायां, 'भावनमस्कारो' भगवत्प्रतिपत्तिरूपः, इति कथं न मोक्षफलं सम्यग्दर्शनादि? परम्परया मोक्षस्य तत्फलत्वादिति। પંજિકાર્ચ -
તત્ત્વતિ' ત્યાદિ .... ત ત્વતિ | તત્ત્વતઃ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તત્વથી= નિશ્ચયવૃત્તિથી=પરમાર્થથી, તેના ભાવમાં જ=સમ્યગ્દર્શન આદિના ભાવમાં જ, આતો=નમસ્કારનો, ભાવ હોવાથી સમ્યક્ત આદિનું વૈયર્થ નથી, એમ લલિતવિસ્તરામાં સંબંધ છે, દ્રવ્યથી=બાહ્ય આચરણાથી, વળી, અન્યથા પણ=સમ્યગ્દર્શન આદિના અભાવમાં પણ, આ થાય=ભગવાનને નમસ્કાર થાય, એથી તત્વનું ગ્રહણ છે–તત્વથી સમ્યગ્દર્શન આદિ હોતે છતે જ નમસ્કારનો ભાવ છે એ પ્રકારે તત્ત્વનું ગ્રહણ છે, આને જ=સમ્યગ્દર્શન આદિના ભાવમાં જ તત્વથી નમસ્કાર થાય છે એને જ, દાંત સહિત કહે છે – દીનાર આદિથી=દીનાર વગેરે પ્રશસ્ત વસ્તુઓથી, ભૂતિન્યાય છે=વિભૂતિ દષ્ણત છે, તેની સદશપણું હોવાથી ભૂતિચાયવાળો આ=સખ્યત્વે આદિથી નમસ્કાર છે, આ પણ= સખ્યત્વે આદિ ગુણોના વૈભવથી કરાયેલો નમસ્કાર પરમાર્થથી નમસ્કાર છે એ પણ, કયા કારણથી છે? એથી કહે છે – તેનું અવંધ્યહેતુપણું હોવાથી=નમસ્કારથી સાધ્ય એવા તેનું અર્થાત્ સંસારસાગરથી તરણનું અવંધ્ય હેતુપણું હોવાથી અર્થાત્ સખ્યત્વે આદિનો નિયત ફ્લકારી હેતભાવ હોવાથી, તે પ્રકારે=ભાવનમસ્કારરૂપપણાથી, તેના ભાવની ઉપપતિ હોવાને કારણે=સમ્યક્ત આદિની પરિણતિની