________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
એકસો બે અને એકસો આઠ જાણવા=આઠ સમય સુધી બત્રીસ બત્રીસ, સાત સમય સુધી અડતાલીસ અડતાલીસ, છ સમય સુધી સાઇઠ સાઇઠ, પાંચ સમય સુધી વ્હોતેર બ્યોતેર, ચાર સમય સુધી ચોરાશી ચોરાશી, ત્રણ સમય સુધી છન્નુ છન્નુ, બે સમય સુધી એકસો બે એકસો બે, એક સમય સુધી એકસો આઠ સિદ્ધ થાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે – ખરેખર સર્વ જ આ ભેદો તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ એ બે ભેદમાં અંતર્ભાવી છે, તે આ પ્રમાણે – તીર્થસિદ્ધ જ તીર્થંકરસિદ્ધ છે, અતીર્થંકરસિદ્ધ પણ તીર્થસિદ્ધ થાય અથવા અતીર્થસિદ્ધ થાય, એ રીતે=જે રીતે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધમાં બધા ભેદોનો અંતર્ભાવ બતાવ્યો એ રીતે, શેષમાં પણ=સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત ઇત્યાદિરૂપ શેષમાં પણ, ભાવન કરવું=બધાનો અંતર્ભાવ ભાવન કરવો, આથી આ બધા વડે શું ?=પંદર ભેદો વડે શું ? અર્થાત્ પંદર ભેદો પાડવા આવશ્યક નથી, આમાં=શિષ્યની શંકામાં, ઉત્તર અપાય
છે
-
અંતર્ભાવ હોવા છતાં પણ=પૂર્વમાં પ્રશ્ન કર્યો એ રીતે બે આદિ ભેદમાં સર્વ ભેદોનો અંતર્ભાવ હોવા છતાં પણ, પૂર્વના બે ભેદથી જ ઉત્તર-ઉત્તરના ભેદની અપ્રતિપત્તિ હોવાથી=અબોધ હોવાથી, અજ્ઞાતના જ્ઞાપન માટે ભેદનું ક્થન છે, એથી અદોષ છે. II૧॥
૧૯૯
પંજિકા ઃ
‘ન નપુંસરુતિા’ કૃતિ, નપુંસરુતિને તીર્થસિદ્ધા ન મવન્તીતિ યોધ્યમ્ ।।શા
પંજિકાર્થ :
‘ન નપુંસહિત’ લોધ્યમ્ ।। ‘ન નપુંસન્નિા' એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, એનો અર્થ સ્પષ્ટ કરે છે નપુંસક લિંગમાં તીર્થંકરસિદ્ધ થતા નથી એ પ્રમાણે જાણવું. ॥૧॥ અવતરણિકા :
इत्थं सामान्येन सर्वसिद्धनमस्कारं कृत्वा पुनरासन्नोपकारित्वाद् वर्त्तमानतीर्थाधिपतेः श्रीमन्महावीरवर्धमानस्वामिनः स्तुतिं करोति) (वा) कुर्व्वन्ति
અવતરણિકાર્ય --
આ રીતે=પ્રથમ ગાથામાં બતાવ્યું એ રીતે, સામાન્યથી સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને આસન્ન ઉપકારીપણું હોવાથી ફરી વર્તમાન તીર્થાધિપતિ શ્રીમદ્ મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિને કરે છે —–
સૂત્રઃ
-
*****
जो देवाण वि देवो, जं देवा पंजली नमंसंति ।
तं देवदेवमहियं सिरसा वंदे महावीरं । । २ । ।