________________
૧૭૨
લલિતવિકતા ભાગ-૩ प्रेक्षाचक्षुषो विषयत्वाद् यदुत- ज्ञानपूर्वः सो यत्नः समीहितसिद्धिफलः। व्यतिरेकमाह- एकान्ताविषयःसदाप्यसंवेद्यत्वात्, गोयोनिवर्गस्य बलीवईसमपृथग्जनस्य। પંજિકાર્ય :
દ્વિમાવનાવાદ ..... વસ્તીવસમગ્રંથનની || આતા ભારત માટે જ કહે છે=જેઓ શ્રતના પરમાર્થને જાણીને ચાન્નિધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારે ઉપયોગપૂર્વક પ્રણિધાન કરે છે એના ભાવન માટે જ કહે છે – આ અધ્યવસાન ફરી ફરી મૃતધર્મની વૃદ્ધિની આશંસારૂપ પરિણામ, અત્યંત શુભ છે=પ્રશસ્ત છે, કેવા પ્રકારનો પ્રશસ્ત છે ? એથી કહે છે – શાલિબીજનું આરોપણ શાલિનો હેતુ છે એની જેમ=શાલિબીજનું ફરી ફરી નિક્ષેપણ શાલિકલનું નિમિત્ત છે એની જેમ, મૃતધર્મની વૃદ્ધિનો અધ્યવસાય અત્યંત શુભ છે, આને જ શાલિબીજના આરોપણ જેવો મૃતધર્મની વૃદ્ધિનો અધ્યવસાય શુભ છે એને જ, ભાવન કરે છે – દિ=જે કારણથી, આ રીતે શ્રતધર્મની વૃદ્ધિની પ્રાર્થનાના વ્યાયથી ફરી ફરી શાલિબીજના આરોપણની વૃદ્ધિથી તેની વૃદ્ધિ જોવાયેલી છે=શાલિની વૃદ્ધિ જોવાયેલી છે =કોઈ પુરુષ પરિમિત શાલિબીજોને ભૂમિમાં આરોપણ કરે અને તે ઊગેલા બીજોને ફરી ફરી ભૂમિમાં આરોપણ કરે તો કેટલાક કાળ પછી પ્રચુરમાત્રામાં શાલિની વૃદ્ધિ જોવાયેલી છે, એ રીતે શાલિની વૃદ્ધિના પ્રકારથી અહીં પણ=શ્રુતસ્તવમાં પણ, આનાથી આશંસાના પુનઃપુનઃપણાથી, ઈષ્ટની વૃદ્ધિ થાય છે=ભુતની વૃદ્ધિ થાય છે, હવે શાલિબીજના આરોપણના દષ્ટાંતથી આક્ષિપ્ત સહકારી કારણ જલને પણ=શાલિની વૃદ્ધિમાં જેમ સહકારી કારણ જલ છે તેમ શ્રુતની વૃદ્ધિમાં જલસ્થાનીય સહકારી કારણને પ્રતિપાદન કરતાં કહે છે – આ રીતે અનંતર ઉક્ત પ્રકારથી=શાલિતા ફરી ફરી આરોપણથી શાલિની વૃદ્ધિ થાય છે એ પ્રકારના અનંતરમાં કહેવાયેલા પ્રકારથી, વિવેકનું ગ્રહણ, સમ્યમ્ અર્થના વિચારરૂપ વિવેકથી મૃતના સ્વીકારરૂપ ગ્રહણ અથવા વિવેકનું ગ્રહણ તે શું?=વિવેકનું ગ્રહણ તે શું? એથી કહે છે – અહીં સુતરૂપી શાલિની વૃદ્ધિમાં, જલ છે.
હવે વિવેકને જ સ્તુતિ કરતાં કહે છે=ભુતગ્રહણમાં વિવેક જ પ્રબલ અંગ છે અને સ્પષ્ટ કરતાં કહે છે – અતિગંભીર ઉદાર આ આશય છે=ઘણા શ્રુતાવરણના ક્ષથોપશમથી લભ્યપણું હોવાને કારણે અતિ અનુતાન છે અર્થાત્ કોઈપણ સૂત્રનો અર્થ ગ્રહણ કરતાં ઘણા મુતાવરણનો થોપશમ થાય ત્યારે જ તેનો પારમાર્થિક બોધ થાય છે તેના પૂર્વે નહિ તેથી સૂત્ર વિષયક વિવેકરૂપ આશય ઉત્તાન અર્થાત્ ઉપરછલ્લો નથી પરંતુ અનુત્તાન અર્થાત્ ઊંડાણવાળો છે અને ઉદાર છે; કેમ કે સકલ સુખનું સાધકપણું છે અર્થાત્ સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષસુખનું સાધકપણું હોવાથી ઉદાર છે એવો આ વિવેકરૂપ પરિણામ છે, આનાથી જ=વિવેકથી જ, સંવેગરૂપ અમૃતનું આસ્વાદન છે, સૂરમાત્રથી પણ નહિ. સંવેગનો અર્થ સ્પષ્ટ કરે છે –