________________
પુખરવરદી સૂત્ર
૧૫૩ ममापि तत्त्वतोऽपौरुषेयं वचनं' यत् त्वया प्राक् प्रसञ्जितम्, इति, 'प्रपञ्चितमेतद्', अन्यत्र सर्वज्ञसिद्ध्यादौ, (ત્તિ=ગત) ને પ્રથા =પ્રયત્નઃાશા પંજિકાર્ય -
નનુ તિ પરાક્ષમાવાન્ .... “પ્રવાસઃ'=પ્રયત્નઃ | નવુ શબ્દ પરની અક્ષમામાં છે=અપૌરુષેય વચન સ્યાદ્વાદીના મતે પ્રાપ્ત થતું નથી તેમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું એને નહિ સહન કરતો પૂર્વપક્ષી કહે છે – આ રીતે પૌરુષેયપણું હોવા છતાં તમે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું એ રીતે બધા વચનોમાં પૌરુષેયપણું હોવા છતાં, સર્વજ્ઞ જ આ વચનના સદા વક્તા છે, અન્ય નહિ=સર્વજ્ઞ વ્યતિરિક્ત વક્તા નહિ, કયા કારણથી સર્વજ્ઞ સિવાય સન્માર્ગના વક્તા અન્ય નથી ? એથી હેતુને કહે છે – અવ્યથા=સર્વજ્ઞ સિવાય અન્ય છદ્મસ્થ અતીન્દ્રિય પદાર્થના વક્તા સ્વીકારવામાં આવે તો, તેના અસાધુત્વનો પ્રસંગ છે અતીન્દ્રિય પદાર્થને કહેનારા વચનના અપ્રામાણ્યની પ્રાપ્તિ છે, દિ=જે કારણથી, વક્તાના પ્રામાણ્યથી વચનનું પ્રામાણ્ય છે, એ હેતુથી=અતીન્દ્રિય પદાર્થના વક્તા સર્વજ્ઞ જ પ્રમાણ છે અન્ય નહિ એ હેતુથી, નીતિથી=અન્યથા અપરુષેય વચન થાય એ નીતિને આશ્રયીને, ત=સર્વજ્ઞ, ચિરકાલાતીત કોઈક અવચનપૂર્વક જ સ્વીકારવા જોઈએ, લલિતવિસ્તરામાં સ્વીકારવા જોઈએ એ કથન અધ્યાહાર છે એ બતાવવા માટે અમ્યુન્તિવ્ય કૃતિ બચતે' એમ કહેલ છે.
અહીં=નનુથી કરાયેલા પૂર્વપક્ષીના આક્ષેપમાં ઉત્તર આપે છે – નનુથી ગ્રંથકારશ્રી કહે છે – તું વિચાર કર, શું વિચાર કર? તે સ્પષ્ટ કરે છે – બીજાંકુરની જેમ આ છે, એ પ્રકારના આ ગ્રંથથી= પૂર્વના વક્તવ્યથી, નિરાકૃત કરાયેલું આ પૂર્વપક્ષીએ કહેલું કથન તિરાકૃત કરાયું એ, યત્નથી પરિભાવન કરવું જોઈએ; કેમ કે ત્યાં=પૂર્વમાં બીજાંકુર ચાયની જેમ કહ્યું ત્યાં, સમ્યફ પરિભાવન કરાયે છતે ફરી આ પ્રકારના ઉપચાસનો અયોગ છે=અવચનપૂર્વક કોઈક સર્વજ્ઞને સ્વીકારવા જોઈએ એ પ્રકારના ઉપચાસનો અયોગ છે.
અને જૈનોને કોઈ સ્થાનમાં એકાંત નથી એ પણ પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ‘તથા' એ પક્ષાંતરના સમુચ્ચયમાં છે પૂર્વમાં સ્થાપન કર્યું કે બધા સર્વજ્ઞો વચનપૂર્વક જ થાય છે એના કરતાં અન્ય પક્ષના સમુચ્ચય માટે તથા' શબ્દ છે, તે અન્ય પક્ષ બતાવે છે – અધિકૃત વચનનું=સર્વજ્ઞથી કહેવાયેલા પ્રકૃતિ આગમરૂપ વચનનું, અર્થ-જ્ઞાન અને શબ્દરૂપપણું હોવાથી કોઈકનું અવચનપૂર્વકપણું હોવા છતાં પણ દોષ નથી એમ અવય છે=અર્થ સામાયિક પરિણામ આદિ છે, જ્ઞાન તર્ગત જ પ્રતીતિ છે અર્થાત્ શબ્દથી વાચ્ય અર્થગત જ પ્રતીતિ છે, શબ્દ વાચક ધ્વનિ છે, તદ્રુપપણું અર્થાત તસ્વભાવપણું મફત આગમનું હોવાથી અવચનપૂર્વકપણામાં કોઈ દોષ નથી એમ અવય છે, તેથી= અર્થ-જ્ઞાન અને શબ્દરૂપ અધિકૃત વચન છે તેથી, શબ્દ વચનની અપેક્ષાથી=શબ્દરૂપ વચનની અપેક્ષા રાખીને, કોઈક સર્વદર્શીનું અવચનપૂર્વકપણું હોવા છતાં પણ, અનાદિ શવાદની આપતિરૂપ દોષ નથી. (કેમ કે અર્થરૂપ વચનને આશથીને તેઓ પણ વચનપૂર્વક જ છે માટે અનાદિ શુદ્ધ નથી.)