________________
૧૦૨
લલિતવિસ્તરા ભાગ-૩ स्वरूपज्ञापनार्थमेवेदं विशेषणमित्यनवद्यम्, न चैकान्ततो व्यभिचारसंभवे एव विशेषणोपादानसाफल्यम्, उभयपदव्यभिचारे, एकपदव्यभिचारे, स्वरूपज्ञापने च शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात्, तत्रोभयपदव्यभिचारे, यथा-नीलोत्पलमिति, तथैकपदव्यभिचारे, यथा-अब्दव्यं, पृथिवी द्रव्यमिति, तथा स्वरूपज्ञापने, यथा-परमाणुरप्रदेश इत्यादि, यतश्चैवमतः केवलिन इति न दुष्टम्।
आह-यद्येवं 'केवलिन इत्येतावदेव सुन्दरं, शेषं तु लोकस्योद्योतकरानित्यादि अपि न वाच्यम्? इत्यत्रोच्यते- इह श्रुतकेवलिप्रभृतयोऽन्येऽपि विद्यन्त एव केवलिनः, तन्माभूत् तेष्वेव(वं) संप्रत्यय इति तत्प्रतिषेधार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति, एवं द्वयादिसंयोगापेक्षयापि विचित्रनयमताभिज्ञेन स्वधिया विशेषणसाफल्यं वाच्यमित्यलं विस्तरेण, गमनिकामात्रमेतदिति।।१॥ લલિતવિસ્તરાર્થ –
સાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – જે આ પ્રમાણે છે અજિનની વ્યાવૃત્તિ માટે જિન વિશેષણ આવશ્યક છે એ પ્રમાણે છે, તો “જિનાન” એટલું જ હો, લોકના ઉધોતકર ઈત્યાદિ પ્રથમ બે વિશેષણો અધિક છેઃનિરર્થક છે, આમાં=પૂર્વપક્ષીની શંકામાં, કહે છે –
આ પ્રવચનમાં, સામાન્યથી વિશિષ્ટ કૃતધરાદિ પણ જિનો જ કહેવાય છે, તે આ પ્રમાણે - ઋતજિનો, અવધિજિનો, મનપર્યવજિનો અને છઘરથ વીતરાગ અગિયારમા–બારમા ગુણસ્થાનકવાળા વીતરાગ, તે કારણથી=વિશિષ્ટ કૃતધરાદિ જિનો છે તે કારણથી, તેઓમાં આવો સંપ્રત્યય ન થાવ=પ્રસ્તુત સૂત્રથી તેમની હું સ્તુતિ કરીશ તેવો બોધ ન થાવ, એથી તેના વ્યદાસ માટે તેઓને છોડીને તીર્થકરોને ગ્રહણ કરવા માટે, લોકના ઉધોતકરોને ઈત્યાદિ પણ આદુષ્ટ છે.
વળી, બીજા કહે છે – અરિહંત એ પ્રમાણે ન કહેવું જોઈએ, કિજે કારણથી, અનંતરમાં કહેવાયેલા સ્વરૂપવાળા લોકઉધોતકર આદિ અનંતરમાં કહેવાયેલા સ્વરૂપવાળા, અરિહંતને છોડીને બીજા થતા નથી, એ પ્રકારના અહીં=બીજાના કથનમાં, ઉત્તર આપે છે – અરિહંતોનું જ વિશેષ્યપણું હોવાથી દોષ નથી=અરિહંતો એ વિશેષ્ય પદ છે અને તેના પૂર્વનાં ત્રણ પદો વિશેષણ છે તેથી તેવાં ત્રણ વિશેષણવાળા અરિહંતોનું ગ્રહણ હોવાથી દોષ નથી.
અહીં પૂર્વપક્ષી ગાથી શંકા કરે છે – જે આ પ્રમાણે છે અહ, શબ્દ વિશેષ્ય છે માટે તેનું ગ્રહણ છે એ પ્રમાણે છે, તો ખરેખર અરિહંત એટલું જ હો, લોકના ઉધોત કરનારા ઈત્યાદિ વિશેષણો ફરી નિરર્થક છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું==ણ વિશેષણો નિરર્થક છે એમ ન કહેવું; કેમ કે તેનું અરિહંતનું, નામાદિ અનેક ભેદપણું હોવાથી ભાવ અરિહંતનું સંગ્રહાર્થપણું છે.
વળી, બીજા કહે છે – કેવલીઓ એ પ્રમાણે ન કહેવું જોઈએ; કેમ કે પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા અરિહંતોનો=લોકઉધોતકર આદિ વિશેષણોથી યુક્ત અરિહંતોનો, કેવલિત્વ સાથે