________________
૧૪૨
લલિતવિસ્તરા ભાગ-૩
'तेन भाषितं स्यादि'त्येवं संशयभावात्, ‘असारमेतदिति संबध्यते, कुत इत्याह-तनिवृत्त्युपायाभावाद्-अदृश्यवक्त्राशङ्कानिवृत्तेरुपायाभावात्, न हि कश्चिद्धेतुरस्ति येन साऽशङ्का निवर्तयितुं शक्यत इति, एतदपि कुत इत्याह- अतीन्द्रियार्थदर्शिसिद्धेः अतीन्द्रियं पिशाचादिकमर्थं द्रष्टुं शीलः पुरुष एव हि तन्निवृत्त्युपायः, तत एव पिशाचादिप्रभवमिदं, स्वत एव वा ध्वनदुपलभ्यते इत्येवं निश्चयसद्भावात्। ---
व्यतिरेकमाह- अन्यथा अतीन्द्रियार्थदर्शिनमन्तरेण, तदयोगा=अदृश्यवक्त्राशङ्कानिवृत्तेरयोगात्, यदि नामातीन्द्रियार्थदर्शी सिद्ध्यति, ततः का क्षतिरित्याह- पुनस्तत्कल्पनावैयर्थ्यात् अतीन्द्रियार्थदर्शिनमभ्युपगम्य पुनः-भूयः, तत्कल्पनावैयर्थ्याद्-अपौरुषेयवचनकल्पनावैयर्थ्यात्, सा ह्यतीन्द्रियार्थदर्शिनमनभ्युपगच्छतामेव सफला; यथोक्तम्'अतीन्द्रियाणामर्थानां, साक्षाद् द्रष्टा न विद्यते। વનેન દિ નિત્યેન, યઃ પતિ સંપત્તિા '
असारंपरिफल्गु, एतद् यदुतापौरुषेयं वचनमिति। પંજિકાર્ય -
“નેત્યાતિ', ‘ન' વકુતાપૌરુષેયં વનિિ “નેત્યાદિ' લલિતવિસ્તરાનું પ્રતીક છે, આવા દ્વારા=ધર્મના આદિકરત્વના જ્ઞાપન દ્વારા=તીર્થકરો ધર્મના આદિકર છે એ પ્રકારના કથન દ્વારા, સર્વથા=અર્થના જ્ઞાનને અનુકૂળ શબ્દરૂપ પ્રકાશનના પ્રકારરૂપ સંપૂર્ણપણાથી, અપૌરુષેય વચનનો વિરાસ કરાયોઃવચન પુરુષકૃત નથી એવો નિરાસ કરાયો, લલિતવિસ્તરામાં આપણે વનનિરા: પછી કૃતઃ એ શબ્દ અધ્યાહાર છે.
વચનાંતરથી પણ=ભગવાન ધર્મના આદિકર છે એ વચનથી તો સર્વથા અપૌરુષેય વચનનો વિરાસ કરાયો, હવે વચમાંતથી પણ, એને અપૌરુષેય વચન નથી એને, સમર્થન કરવા માટે કહે છે – જે પ્રમાણે ધર્મસાર પ્રકરણમાં વચન પરીક્ષાના વિષયમાં કહેવાયું છે, શું કહેવાયું છે? તે સ્પષ્ટ કરે છે – અસંભવી અપીરુષેય છે અપુરુષકૃત વચન સંભવતું નથી, એ પ્રકારનો અર્થ છે, વચન એ પ્રકારનો શબ્દ પ્રક્રમથી જણાય છે, આને જ અપૌરુષેય વચન સંભવતું નથી એને જ, વૃત્તિકાર સ્પષ્ટ કરે છે – વાંધ્યેય ખરવિષાણ તુલ્ય=વંધ્યાનો પુત્ર અને ગધેડાના શિંગડા તુલ્ય, અસત્ છે= અપુરુષથી કરાયેલું વચન અસત્ છે, તેનાથી શું? એથી કહે છે – વિદ્વાનના સમવાયમાં=સભ્યપર્ષદામાં, વિદ્વાનોને અપત્યસનીય છે=બુદ્ધિમાન પુરુષોએ અપૌરુષેય વચન છે એ પ્રકારના પક્ષપણાથી કહેવું જોઈએ નહિ, કયા કારણથી ? એથી કહે છે=વિદ્વાનોની સભામાં અપૌરુષેય વચનને કયા કારણથી પફરૂપે સ્થાપન ન કરવું જોઈએ ? એથી હેતુને કહે છે – સ્વરૂપથી નિરાકરણ છેકઅપૌરુષેયત્વ સાધ્યનો ધર્મિસ્વરૂપ વચનપણાથી પ્રતિષેધ છે=અપૌરુષેય વચન એમ કહેવાથી અપૌરુષેયરૂપ વિશેષણ ધર્મ બને છે અને વચનરૂપ વિશેષ ધર્મી બને છે અને ધર્મીનું સ્વરૂપ વચનત્વ છે તેનાથી જ વચનમાં