________________
૫૫
અરિહંત ચેઈયાણં સૂત્ર પંજિકાર્ય -
પર તેના પિ... વિનામાd: I પરમતથી પણ શ્રદ્ધાદિના મંદતીવ્રદિપણાને સાધના કરતાં કહે છેઃ અવ્ય દર્શનકારો પણ યોગમાર્ગની પ્રવૃતિ વિષયક પરિણતિના શ્રદ્ધાદિ ભાવોની મંદ–તીવ્રતાને દાંતથી સ્વીકારે છે તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
સુરસાઇકશોપમ: એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – લોકમાં પ્રતીત ઈસુ આદિ પાંચ વડે ઉપમા છે=સાદસ્થ છે જેઓને તે તેવા છે=ઈશુ-રસ-ગોળ-ખાંડ-શર્કરાની ઉપમાવાળા છે.
કોણ ઉપમાવાળા છે ? તેથી કહે છે – ચિતના ધર્મો છે=મોક્ષને અનુકૂળ મનના પરિણામો છે, એ અર્થને અન્ય વડે પણ તંત્રોતરીય વડે પણ, અભિધાન હોવાથી શ્રદ્ધાદિના મંદતીવ્ર આદિ ભેદો છે એમ અવય છે, શું વળી, અમારા વડે? એ સનોરમાં રહેલા ગરિ શબ્દનો અર્થ છે, પ્રકૃત એવા જ ઉપમાન ઉપમેયની=ઈશ્વ આદિ ઉપમા દ્વારા ઉપમેય એવા આદર આદિની, યોજનાને કહે છે – અને ઈશુ જેવા તે આદર આદિ છે–તેમાં અર્થાત કાયોત્સર્ગમાં ઉપાદેય ભાવ છે આદિ શબ્દથી=નવરાતિમાં રહેલા આદિ શબ્દથી, કરણમાં પ્રીતિ આદિનું ગ્રહણ છે, રૂતિ આ કારણથી=ઈક્ષ આદિ જેવા ચિતના ધર્મો છે એ કારણથી, થાય છે= કાયોત્સર્ગમાં ઈશ્નકલ્પ આદર આદિ થાય છે, આથી=ઈક્ષકલ્પ આદર આદિ હોવાથી, ક્રમથી પ્રકર્ષની પરિપાદિથી, ઉપાયવાળાનેત૬ હેતુયુક્ત એવા જીવને=આદર આદિની વૃદ્ધિના હેતુભૂત ચૈત્યવંદન આદિ ક્રિયાથી યુક્ત જીવને, શર્કરાદિની ઉપમાવાળા શ્રદ્ધાદિ થાય છે, શર્કરા=સિતા, આદિ શબ્દથી= પાર્થિરાત્રિમાં રહેલા ગરિ શબ્દથી, પચ્ચાનુપૂર્વીથી ખાંડ આદિનું ગ્રહણ છે, તેના જેવું પ્રત્યેક પ્રકૃત સૂત્રમાં કહેવાયેલું શ્રદ્ધા-મેધાદિ ગુણપંચક થાય છે. હરિ શબ્દ પરિસમાપ્તિમાં છે કથાની સમાપ્તિમાં છે.
અહીં શંકા કરે છે – કયા કારણથી દાંતાંતરના ત્યાગથી ઇક્ષ આદિની ઉપમાનો ઉપભ્યાસ છે? એ આશંકા કરીને કહે છે –
પાયાવિદુરનિરોધઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કષાયો ક્રોધાદિ છે, આદિ શબ્દથી ઇન્દ્રિયના વિકાર આદિનું ગ્રહણ છે, તે જ=કષાયો અને ઇન્દ્રિયના વિકારો જ, કટુકભાવ છે, તેના વિરોધથી આત્મામાં પ્રગટ થાય છે, શું પ્રગટ થાય છે ? એથી કહે છે – શમમાધુર્યના આપાદનનું સામ્ય હોવાથી ચિત્તનો એ પ્રકારે ઉપન્યાસ છે એમ અવય છે, શમ=ઉપશમ, તે જ માધુર્ય મધુરભાવ; કેમ કે શુભભાવનું પ્રીતિનું હેતુપણું છે, તેનું શમરૂપ માધુર્યનું, આપાદન=નિષ્પાદન, તેની સાથે અથવા તેનું મધુરભાવના આપાદનનું, સામ્ય છે=ઈ આદિમાં સાદગ્ય છે, તે કારણથી ચિતનો=મનનો, આ પ્રકારે=ઇસુ આદિના ઉપમાનથી ઉપમેયપણારૂપે, આદર આદિનો ઉપન્યાસ છે, રતિ શબ્દ પરિસમાપ્તિમાં છે, ઉપાયવાળાને એ પ્રમાણે પૂર્વમાં કહેવાયુંaઉપાયવાળાને ક્રમસર શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થાય છે એમ પૂર્વમાં કહેવાયું, આથી ઉપાયને જ બતાવે છે – અહીં=શર્કરાદિ સદશ શ્રદ્ધાદિના ભવનમાં, આ