________________
द्वितीयोऽवसरः
(વસન્તતિના)
धर्मस्य निर्मलधियामथ साधनानि सद्दानशीलसुतपांसि सभावनानि । श्रीमज्जिनोऽभ्यधित (?) विश्वजनीनवाक्यः कस्यापि साधनविधिः किल कोऽपि शक्यः ॥ १ ॥
નિર્મળ બુદ્ધિવાળા જીવોને ધર્મ સાધવા માટેના નિમિત્તો છે શુભ દાન, શીલ, તપ અને ભાવ. જેમનું વચન વિશ્વનું હિત કરનારું છે, એવા વીર જિને આ પ્રરૂપણા કરી છે. એમાંથી કોઈ પણ સાધનનો આદર કરવો એ કોઈના પણ માટે શક્ય હોય છે. ।। ૧ ||
(શતિની)
ज्ञानस्याद्यं दानमत्रानिदानं
दातुर्लातुर्धर्मसिद्धेर्निदानम् ।
[ किञ्चाप्य] न्यत् स्यात् सुखानां निधानं तेनैवादावुक्तमेतत् प्रधानम् ॥ २ ॥
જ્ઞાનનું પ્રથમ કારણ છે દાન. (આનિદાન = વિશિષ્ટ કારણ) જે દાતા અને ગ્રાહકની ધર્મસિદ્ધિનો હેતુ બને છે. વધુ તો શું કહેવું ? દાન સુખોનું નિધાન થાય છે. માટે જ તેને પ્રધાનરૂપે પ્રથમ કહ્યું છે. ॥ ૨ ॥