________________
चतुर्थोऽवसरः कण्ठोपकण्ठे कठिनस्तनीनां हठाल्ल्ठत्युज्ज्वलकण्ठिकेव । उत्कण्ठिता कोमलकामिनीनां तेषां ततिः सन्ततमातताक्षी ॥ ४३ ॥
તેઓ ઉજ્જવલ કંઠીની જેમ સુંદરીઓ સાથે વિલાસ કરે છે. વિશાળ નયનોવાળી સુંદરીઓની શ્રેણિ તેમના માટે ઉત્કંઠિત બને છે. ૪૩ || यस्तीर्थकृतां सुकृती हारं वक्षस्थले[२९-१]ऽवलम्बयति । हारायते मनोहरहरिणाक्षीणां स हृदयेषु ॥ ४४ ॥
જે પુણ્યશાળી તીર્થકરોની છાતીએ હાર પહેરાવે છે, તે મનોહર સ્ત્રીઓના હૃદયોના હાર જેવો બને છે. | ૪૪ |. श्रीवत्समतिविशाले जिनेशवक्षःस्थले निवेशयताम् । शेते वक्षस्तल्पे श्रान्तेव श्रीरविश्रान्तम् ॥ ४५ ॥
જેઓ જિનેશ્વરના વિશાળ હૃદયે શ્રીવત્સ બેસાડે છે, તેઓની હૃદયશયામાં લક્ષ્મી એવી રીતે હંમેશા આરામ કરે છે, જાણે તે થાકી ગઈ હોય. (અને બીજે ક્યાંય જવા માંગતી ન હોય.) | ૪૫ /