Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 211
________________ १९८ दानादिप्रकरणे હાનિ પામે છે અને સાધુઓની વિદ્યમાનતા ન રહેવાથી તીર્થોચ્છેદનો ભય ઊભો થાય છે. દાનથી ઉમદા જિનશાસનની વિશાળ કીર્તિ થાય છે. માટે શ્રી સૂરાચાર્યે આ પ્રમાણે યુક્તિ દ્વારા “દાન સમ્યફ છે' એવું સિદ્ધ કર્યું છે. || ૧૨૪ / | સમોડાસરોડસિતઃ | Sla સાતમો અવસર આ રીતે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિકૃત પરમપૂજનીયશ્રીસૂરાચાર્યરચિત-દાનાદિપ્રકરણમાં ત્રુટિત કાવ્યપૂર્તિ + અનુવાદ સમાપ્ત થયો.

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228