________________
१४०
दानादिप्रकरणे
प्रायोऽस्ति नैकगुणमात्रम॑मत्रमंत्र द्वित्रैर्गुणैरनुगतं नितरां दुरापम् । मत्वेति पात्रमुपलभ्य विचक्षणानां
नोपेक्षणं क्षणमपि क्षमते क्षमाणाम् ॥ ८३ ॥
પ્રાયઃ અહીં એક ગુણવાળું પાત્ર પણ હોતું નથી, તો બે-ત્રણ ગુણોથી યુક્ત પાત્ર તો અત્યંત દુષ્પ્રાપ છે, એમ સમજીને જ્યારે સુપાત્ર મળે ત્યારે નિપુણ અને સમર્થ જીવો તેમની ક્ષણ માટે પણ ઉપેક્ષા કરે, એ ઉચિત नथी. ॥ ८३ ॥
यतिपतिभिरसङ्गैः सङ्गतिः पुण्यलभ्या परिणतिरपि दा[ ५४-२ ]ने दुर्लभा मन्दभाग्यैः । रुचितमुचितमुच्चैर्वस्तु देयं दुरापं त्रितयमिदमुदारैः कोऽप्यवाप्नोति पुण्यैः ॥ ८४ ॥
નિઃસંગ મુનીશ્વરોનો સંગ પુણ્યથી મળે છે. મંદભાગી જીવોને દાન આપવાની ઈચ્છા થવી પણ દુર્લભ છે. રુચિકર અને અત્યંત ઉચિત એવી આપવાની વસ્તુ પણ દુર્લભ છે. વિશિષ્ટ પુણ્યથી કોઇને આ ત્રણે વસ્તુ भजे छे. ॥ ८४ ॥
१. अमत्रम् पात्रम् ।