Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 192
________________ सप्तमोऽवसरः १७९ ब्रूषेऽथ व्याधिबाधायामध्या [ ६९ - १] हृत्य विधीयते । साधूनामौषधान्नादि शेषकाले तु दुष्यति ॥ ७१ ॥ શંકા- જ્યારે મુનિને રોગની પીડા હોય, ત્યારે તેમની પાસે ઔષધ, અન્ન વગેરે લઇ જઇને તેમને અપાય. તે સિવાયના સમયમાં તેવું કરીએ એ દોષયુક્ત છે. ।। ૭૧ || किं व्याधिबाधा: साधूनां गौरख्या यदि वा गुणाः । गुणाश्चेद् भक्तपानादि दातव्यं व्याधिना विना ।। ७२ ।। સમાધાન પહેલા એ કહો કે મુનિઓની રોગજનિત પીડા એ બહુમાનપાત્ર છે, કે પછી મુનિઓના ગુણો એ બહુમાનપાત્ર છે. જો ગુણો જ બહુમાનપાત્ર હોય તો વ્યાધિ વિના પણ મુનિઓને અન્નપાન વગેરે આપવા જોઈએ. (જો આ સમાધાન અભ્યાહત ભોજન આપવાની બાબતમાં હોય, તો એ વિચારણીય છે, કારણ કે જ્યારે શુદ્ધથી નિર્વાહ થતો હોય, ત્યારે અશુદ્ધ દાન એ દાયક-ગ્રાહક બંને માટે અહિતકર છે, એમ સ્થાનાંગ વૃત્તિ તથા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું 9.) 11 92 11 - बुभुक्षा च महाव्याधिः स्वाध्यायध्यानबाधिनी । आर्तप्रवर्तनी भीमा शमनीयाऽशनादिना ॥ ७३ ॥

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228