________________
सप्तमोऽवसरः
१९५
જિનધર્મમાં સુપાત્રદાનને મુખ્ય કહ્યું છે. તે શ્રાવકનું બારમું વ્રત છે. પૂજ્ય પુરુષોએ સુપાત્રદાન આપ્યું છે અને આગમ જ્ઞાતાઓએ તેની પ્રશંસા કરી છે. વળી સુપાત્ર દાન એ યુક્તિ સંગત પણ છે, માટે સુપાત્રદાનના વિષયમાં કોઇ વિવાદ કર્યા વિના તે કરવું જોઈએ.
॥૧૧૬॥
कञ्चिद् दायकमुद्दिश्य कञ्चिदुद्दिश्य याचकम् । देयं च किञ्चिदुद्दिश्य निषिद्धं चैतदागमे ।। ११७ ॥ || || આગમમાં દાનનો નિષેધ કર્યો છે, તે અમુક દાતાની અપેક્ષાએ, અમુક યાચકની અપેક્ષાએ અને અમુક દાન આપવાની વસ્તુની અપેક્ષાએ છે. ॥ ૧૧૭ || [નિષ્ઠારળ [૧–?]સમા]રમ્ય સાધુમ્યોઽવ્યશનાવિમ્ । न दद्यात् पापिनोऽन्यापि दानमेन: प्रवर्तनम् ॥ ११८ ॥
સાધુઓને પણ નિષ્કારણ સમારંભ કરીને ભોજન વગેરેનું દાન ન આપવું જોઈએ. (શિકારી વગેરે) પાપીઓને પાપમાં પ્રવર્તાવનાર એવું (તીર-કામઠા વગેરેનું) દાન ન કરવું જોઈએ. ।। ૧૧૮ ॥ कन्याफलं यथोद्दिश्य वापीकूपसरांसि च । [ન ચાણ્ યન્ત્રીવાહાવિ, શમાં ચ] નાવિમ્ | ?? ||