Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust
View full book text
________________
सप्तमोऽवसरः
१७७
આકુળ સમૂહને અન્ય કલેવરમાં સંક્રમિત કરીને અતિ ઉત્તમ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. આ રીતે તેમણે ભક્તિના ઉલ્લાસથી કલ્યાણકારી મોટી ચિકિત્સા કરી હતી. || ૬૪ ||
ततस्तं सुखं भुक्त्वा निरन्तरमनुत्त [ ६८ - १] रम् । लेभे शिवमहो ! साधुभक्ति: कल्याणकारिणी ॥ ६५ ॥ પછી તેઓ સતત સર્વશ્રેષ્ઠ વિસ્તૃત સુખ ભોગવીને મોક્ષ પામ્યા. ખરેખર, સાધુની ભક્તિ કલ્યાણ કરે છે.
|| ૬૫ ||
वह्निप्लुष्टं कौञ्चिकश्चोज्जयिन्यां श्राद्धः साधु साधुतैलादिपाकैः ।
चित्राकारैश्चारुभिश्चोपचारैः
ત્વા ત્વનિ જ્વાળમાપ ? ॥ ૬૬ ||
ઉજ્જયિનીમાં કૌચિક શ્રાવકે અગ્નિથી દાઝેલા મુનિની સમ્યક્ તેલ વગેરેના પાકથી વિવિધ આકારના સુંદર ઉપચારોથી સેવા કરી તેમને સમર્થ સ્થિતિમાં મૂકી શું કલ્યાણ પ્રાપ્ત કર્યું ન હતું ? || ૬૬ ||
श्रद्धालुः किं श्राविका न श्रुता सा ? श्रीसिद्धान्ते विश्रुता सुश्रुतानाम् । नानारूपैरौषधैः संस्कृतान्नं
दत्त्वा साधु याऽर्शसं प्राचिकित्सत् ॥ ६७ ॥

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228